SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી યશોભદ્રવિજ્યજી મહાવીર પ્રભુ પચકલ્યાણક પૂજા પ૪૫ જયાંય, કરતા પંચ દિવ્ય સુર ત્યાંય છે જગ ઉપકારી રે જગમાં વિહર્યા રે પ્રભુજી એ ૧૦ | વિર્યા વર્ષ તે સાડાબાર, યશોભદ્ર જીવન આધાર ૫ ધીરજ ધારી રે કર્મ વિદાદિયાં રે પ્રભુજી ૧૧ ! દુહા | આઠે પ્રવચન પાળતા. શુ ચારિત્ર અપાર છે પંચ મહાવ્રત ધારતા, વીર પ્રભુ અણુગાર ૫ ૧છે નિરાશ્રય નિર્ભય સદા. નિસ્નેહી નિગ્રંથ છે. નિર્લેપી નિર્મલ અચલ. વલી નવિચઉ પ્રતિબંધ સારા ૫ લાખ લાખ દીવડા–એ રાગ છે ઢોળ ૨ લાખ લાખ કર્મોની ફોજને વિદારતા, રાગદ્વેષ દૂર કરનાર, વીતરાગી વીર જિન પૂજીએ એ મમતાન ઘારતા, સમતા સેહાવતા, ચારિત્ર ગુણભંડારવીગાના નિરાલંબને પંચ ઈન્દ્રિયને વશ કરે સમરથ સૂર્ય સમા તેજસ્વી અધ દહે. નિંદ શયન ત્યજનાર છે વી. મારા શાંતિ ક્ષમા જ્ઞાન દર્શનમાં રમે, આર્જવ માર્દવ નિર્લોભતા ગમે છે સાધ્ય પદે રમનાર છે વીવે છે ૩ વૈશાખ સુદ દશમીને મધ્યાહુને. સપક શ્રેણું ચઢી શુકલધ્યાને રે ઘનઘાતી કીધાં સંહાર છે વી૩ શાલ વૃક્ષ નીચે સુશોભિત અવસરે, Jain Educatiu Ynternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy