SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. શ્રી ધુરંધરવિજયજી કૃત આદિજિન પંચકલ્યાણક પૂજા આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ નૈવેદ્ય (પક્વાન્ન દરેક વસ્તુના આઠ આઠ નંગ લાવવાં, આઠ સ્નાત્રિયા ઊભા રાખવા, અઢ કળશ પંચામૃતના ભરવા, આઠ દીપક કરવા અને કુસુમ (ફૂલ,) અક્ષત (ચોખા) પ્રમુખ વસ્તુએ જોઇએ. કદાપિ તે પ્રમાણે જોગ ન બને તેમ હોય તે એકેકી વસ્તુથી પણ પૂજા ભણાવી શકાય. વિધિ th แ ૧. પ્રથમ સ્નાત્ર ભણાવવું પછી સ્નાત્રિયા નિલ જળથી ભરેલ કળશ રહેખીમાં રાખી, રસેમી હાથમાં લઇ પ્રભુ આગળ ઉભા રહે. પછી પૂજા ભણાવી છેલ્લે કાવ્ય-મંત્ર કહી જળપૂજા કરે. ૨. બીજી પૂજામાં પખાળ ને અગલૂછણાં થયા પછી કેશરની ચાળી (વાટકી) કેલીમાં રાખી, રકેબી, હાથમાં લઇ ઊભા રહે, પૂજા ભણાવ્યા પછી, કાવ્ય-મંત્ર કહી ચંદનપૂજા કરે. ૩. ત્રીજી પૂજામાં રકેખીમાં કુસુમ (ફૂલ) લઈ ઊભા રહે, પૃથ્વ ભણાઈ રહે એટલે કાવ્ય–મત્ર ખેલી પ્રભુજીને કુસુમ (૩૫) ચડાવે. ૪. ચેાથી પૂજામાં ધૂપધાણુરકેખીમાં રાખી, હાથમાં લઈ ઊભા રહે, પૂજા ભણાવ્યા માદ કાવ્ય-મંત્ર કહી પ્રભુજીની ડાળી માજી ધૂપ ઉખેવે. ૫. પાંચમી પૂજામાં મૌલિસૂત્ર પ્રમુખની વાટ (દીવેટ) કરી, નિમાઁલ સુગધિત ધૃતથી કેડિયાં ભરી, દીપક કરી, રકેબીમાં Jain Educશ્રી શા રહે, પૂજાના પાઠ કહાય પછી છેલ્લે કાવ્ય-મંત્રbrary.org al
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy