SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયમાણિકયસિંહરિત વાસ્તુક પૂજા ! કહો નયનામૃત ગુણ–૧નીરધિ, અચિરા દેવ નંદ છે પુરુષોત્તમ પ્રભુ પૂજતાં, પ્રગટે પરમાનંદ ા ૧ છે આ વારી વારી જાવું, શ્રી ધર્મનાથકી દેશી વારી વારી જાવું, શ્રી શાંતિનાથની મુદ્રા દેખી રાજી થાવું એ આંકણું છે સહસ અષ્ટોત્તર લક્ષણ લક્ષિત, કાંચન વરણી કાય છે મૃગ લંછન મંગલમય મૂર્તિ, નિરખી મન હરખાય છે વારી | ૧ | કોટી સેમ સૂરજ મેલવિયે, તોએ ન આવે હૈોડ છે રૂપ અનુત્તર સુરથી અધિકું, જગમાં નહી જસ જેડ વારી | ૨ | પ્રિયદર્શન પશંકર પરમેશ્વર, ભદ્રકર ભગવાન છે પ્રભુજી મારે ઘેર પધાયો, કરવા મુજ કલ્યાણ વરીટ છે ૩ મે ચિંતામણી મુજ કર તલ ચઢિયા, સુર તસ ફલિયો આજ છે શાંતિ જિનેશ્વર સેવન કરતાં, સિદ્ધયાં સઘલાં કાજ છે વારીએ જ એણીપેરે વાસ્તુ પૂજા કરિયે, હરિયે પાતક “જાલ છે સૂરિમાણક શ્રી શાંતિ સમરિયે, વરિયે મંગલ માલ છે વારી વારી જાવું, શ્રી શાંતિનાથની મુદ્રા દેખી છે ૫ ૧ આખાને અમૃત જેવા. ૨ સમુદ્ર. ૩ ચંદ્ર. ૪ અનુત્તર વિમાનના દેવ. ૫ સુખ કરનાર, ૬ હાથ. ૭ કલ્પવૃક્ષ. ૮ પાપ. Jain Education Mternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy