________________
શ્રી બુદ્ધિસાગરસૂરિછકૃત વાસ્તુ પૂજા
૪૮૩ સુરપતિ યતિ તતિ ભૂપતિ પુજિત, શ્રી શંખેશ્વર દેવ રે એ વાસ્તુક ૩ તાસ પસાયે પૂજા રચિયે, હર્ષ અતિ દિલ લાઈ જયજય મંગલમાળા કમળા, આતમમાં પ્રગટાઈ રે ! એ વાસ્તુક ૪ જન્મભૂમિ વિજાપુર ગામે, માસ ક૯૫ કરી સાર છે માઘ શુકલ બારસ દિન રચતાં, સંઘમાં હર્ષ અપાર રે છે એ વાસ્તુક ૫છે વિદ્યાદાયક ધર્મ સહાયક, ગંભીર શ્રદ્ધાવંત છે દોશી નથુભાઈ મંછારામ, હેતે એહ રચંત રે ! એ વાસ્તુકાદો શેઠ છગનલાલ બેચર કાજે, કીધી રચના ભાવે છે સંઘ સકલમાં આનંદ મંગળ, ઋદ્ધિ વૃદ્ધિ સુખ થાવે રે એ વાસ્તુક | ૭ | તપગચ્છ મંડન હીરવિજયસૂરિ, જસગુણ સુરનર ગાયા છે તાસ શિષ્ય શ્રી સહેજસાગરજી, ઉપાધ્યાય કહાયા ૨. એ વાસ્તુક. ૫૮ પાટપરંપર નેમસાગરજી, ક્રિયાવંત મહેત છે તાસ શિષ્ય શ્રી રવિસાગરજી, વૈરાગી ગુણવંત રે છે એ વાતુક યા સંવેગી આતમ ગુણરંગી, સુખસાગર ગુરુ રાયા છે ગામો ગામ વિહાર કરતા, વિદ્યાપુરમાં આયા રે છે એ વાતુકo t૧ ચઢતે ભાવે હર્ષ ઉલ્લાસે, કીધી રચના એહ ભવ્યજીવને અમૃત સમ એ, ચાતકને જેમ મેહ રેએ વાસ્તુક ૧૧ શાંતિ તુષ્ટિ સુખ સંપદા થાવે, રેગ રોગ દૂર જાયા બુદ્ધિસાગર શાશ્વતપદ લડી, મુક્તિવધૂ સુખ પાય રે છે એ વાસ્તુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org