SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવપાલકવિકૃત સ્નાત્રપૂજા ૩૮૫ જિPસરહકરહુન્વણુ બહુ ભત્તિ, મુનિરયાણાયર પાવડર, જિમ તુમ દિયઈ વરમુત્તિ છે ૧૨ ઈતિ શ્રી આદિનાથ જન્માભિષેક કળશ સમાપ્ત. (અત્રે કુસુમાંજલિવાળા એક સ્નાવિયાએ કુસુમાંજલિને થાળ મૂકી દઈને, જયવીયરાય પૂરા પર્યન્ત ચૈત્યવંદન કરવું, તેમાં શ્રી જગચિન્તામણિનું ચૈત્યવંદન કહેવું. પછી કળશવાળા એક સ્નાત્રિયાએ કળશ મૂકીને પિતાના હાથ દેવા, હાથે ચંદન લગાવવું અને હાથ ધૂપવા. પછી મુખકેશ બાંધવે. ત્રણું ખમાસમણ દઈ એક નવકાર ગણ, પંચામૃત કળશ અંગલુછણે ઢાંકી, તેના ઉપર ફૂલમાળા પહેરાવી, હાથમાં કળશ પિતાના હૃદય પાસે ધરીને ઉભા રહેવું અને શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્માભિષેક કળશ કહે.) શ્રી પાર્શ્વનાથ કળશ શ્રી સૌરાષ્ટ્ર દેશ મધ્યે, શ્રી મંગલપુર મંડણે, દુરિત વિહંડણે, અનાથનાથ, અશરણુ શરણ, ત્રિભુવન જનમનરંજણે, ત્રેવીશમે તીર્થકર શ્રી પાર્શ્વનાથ, તેહ તણ કળશ કહીશું. ઢાળ હરે વાણુરસી નયરી વસેય, અનુપમ ઉપમા અવદાધાર તિહાં વાવી સરોવર નદીય ફૂપજળ, વનસ્પતિ ભાર ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy