SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ વિવિધ પૂજાસંગ્રહ ભાગ પાંચમો ૭ વાસ્તુક નિમિત્તો કુંભના બ્રડા કુંવારી કન્યા પાસે લેવડાવવા, કુવારીકા પાસે કુંભના ઘડામાં પાણી ભરાવી, પૈસા, સાપારી મુકાવી, ધડાને નાડાછડી બાંધી ઘડા ઉપર ચાર પાન ને શ્રીફળ મૂકી, ફૂલમાળા નાંખી શુભ મુદ્દતે નૂતનગૃહમાં પ્રવેશ કરી, ધરની જમણી બાજુના ખૂણામાં અથવા પાણીયારા પર, સવાશેર ડાંગર અથવા જીવાર મૂકી, તે ઉપર ધડો મુકાવવા. ઘડો મૂકયા પછી બાજુમાં આખા મીઠાનુ' એક કોડીયું અને બીજા એક કોડીયામાં ગોળ મૂકવા. બાદ ધડા પાસે ધૂપ-દીપ કરી સાત સ્મરણુ (મિણ-કલ્યાણમંદિર સિવાય) ગણવાં. મહામ ગળકારી છે, વાસ્તુના દિવસે વાસ્તુ કરનાર કુટુંબની એક વ્યકિતએ એક આય ખિલની તપશ્ચર્યાં કરવી. ८ મકાનના વાસ્તુ પ્રસંગે શ્રી શાંતિનાથજી ભગવંત અથવા શ્રીપાર્શ્વ નાથજી ભગવંતની અથવા ચેાવીશી પ્રતિમાજીનું સ્થાપન કર્યું. ૯ ગૃહપ્રવેશ યા નૂતનગૃહ વાસ્તુ નિમિત્તે પ્રભુપ્રતિમાને પ્રવેશ કરાવતાં પ્રવેશદ્વાર પાસે પ્રભુજીની આગળ પોટલા પર ગહુલી કઢાવી શ્રીફળ, રૂપી મૂકી પ્રભુજીને પાંખી યા અક્ષતથી વધાવી નૂતનગૃહમાં પ્રવેશ કરાવવે. ૧૦ આસાપાલવનાં તારણુ ખંધાવવા. ( નૂતનગૃહ_વાસ્તુમાં). ૧૧ પ્રભુપ્રતિમા લાવતાં તેમજ પાછા લઈ જતાં કળશની દૂધ ધારા, જમણી બાજુ દીપકનું ફ્રાનસ, ડાખી બાજુ ધૂપ અને આગળ થાળી ડ કો વગાડતા જવું જોઈએ. ૧૪ પૂર્જા પત્યા બાદ આરતિ, મગળદીવા ઉતારી શાંતિ કળશ કરી ઈરિયાવહી પડિક્સની, ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ કરીતે, અવિધિ-આશાતના અંગે - મિચ્છામિ દુક્કડ' ” દઈ પ્રભુજીને વધાવી, ત્રણ નવકાર ગણી, પ્રભુપ્રતિમા વિ. જ્યાંથી લાવ્યા હ્રાય ત્યાં લઈ જવાં. "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy