SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વીરવિજયજીકૃત સ્નાત્ર પૂજા ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાલે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગલલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ આતમ-૯ [ આરતિ મંગલ દીવા પછી ચૈત્યવંદન કરવું. ] શ્રી શાંતિકલશ ભણાવતાં પહેલાને વિધિ. એક ચકખી કુંડીમાં કંકુને સાથીઓ કરી, તેના ઉપર રૂપાનાણું ને ફળ મૂકવું, શાંતિ કલશ કરનારને કપાળે કંકુને ચાલે કરી અક્ષત ચેડી ગળામાં કુલને હાર પહેરાવ, પછી શાન્તિકલશ કરનારના હાથમાં કંકુને સાથીએ કરી ( પ્રક્ષાલ જળને ગાળી) કળશ ભરે, પછી શાન્તિકલશ કરનારે ત્રણ નવકાર ગણ કલશની ધારા શરૂ કરવી. નમે ડુત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય’ કહી નવકાર અને ઉવસગ્ગહર ગણું નીચે મુજબ મોટી શાતિ કહેવી. છે શ્રી મટી શાંતિઃ | છે ભ ભ ભવ્યા: શણુત વચન, પ્રસ્તુત સમેત૬, યે યાત્રામાં ત્રિભુવન ગુરોરાઈતા ભક્તિભાજ: છે તેષાં શાંતિર્ભવતુ ભવતા–મહેંદાદિ પ્રભાવા, દારોગ્ય શ્રી ધૃતિ મતિ કરી ફલેશ વિધ્વંસહેતુ: ૧ ભ ભ ભવ્યલકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy