SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વીરવિજ્યજીકૃત અંતરાયકર્મની પૂજા ૩૦૫ ન રાખું ખામીરે પ્ર. ૬ શાચી ભકતે રીઝવી, સાહિબ દિલમાં ઘરશું રે ઉત્સવરંગ વધામણું મનવાંછિત સવિ કરશું રે છે પ્રક કે કર્મસૂદન તપ તરફળે, જ્ઞાન અમૃતરસ ધારારે શ્રી શુભવીરને આશરે, જગમાં જયજયકારા રે પ્ર. ૮ છે કાવ્ય તવિલંબિતવૃત્તદ્વયમ શિવતરો: ફલદાનપરેન વૈ–વરફલેટ કિલ પૂજ્ય તીર્થપમ છે ત્રિદશનાથનક્રમપંકજ, હિતમોહમહીધરમંડલમ ૧ શમરસૈકસુધારસમાધુરે–રનુભવાખ્ય ફલૅરભકપ્રદૈ: અહિતદુઃખહર વિભવપ્રદ, સહજસિદ્ધમતું પરિપૂરવા છે અથ મંત્રા ઓ હી શ્રી પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મ–જરા-મૃત્યુનિવારણ ય, અષ્ટકર્મોછેદનાય શ્રીમતે વીરનિંદ્રાય, ફલ યજામહે સ્વાહા ! કે કળશ રાગ ધન્યાશ્રી તુઠો તુઠે રે—એ શી છે ગાય ગાયો રે, મહાવીર જિનેશ્વર ગાયો છે ત્રિશલામાતા પુત્ર નગીના, જગને તાત કહાયો છે તપ તપતાં કેવળ પ્રગટાયો, સમવસરણ વિરચાયો રે છે મહા ! ૧ યણ સિંહાસન બેસી ચઉમુખ, કમ સૂડણ તપ ગાયો છે આચાર દિનકરે વદ્ધમાનસૂરિ, ભવિ ઉપગાર રચાય રે po Jain Edu Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy