SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી ધર્મચંદ્રજીત નંદીશ્વર પૂજા ૨૫૩ વિષ્ણુ શંકર ન હાય રે મનડું મોહ્યું રે મન મોહનજી છે પૂજતાં પડિમા જિનરાજની મન... ભવભવનાં દુરિત પલાય છે મનડું ૧ | અંજનગિરિએ ચારથી મન, ચાર દિશાએ લાખ લાખ છે મનડું જોયણુ ગયે જે વાવ્ય છે મનવ લાખ બેયની તે ભાવ્ય એ મનડું છે ર છે જોયણુ દશ ઊંડી કહી મન મત્સ્ય વિનાનું જળ સેય | મનડું વાવ્ય એકને ચાર દિશે | મન | ત્રણ ત્રણ સેપન તે હેાય છે મનડું | ૩ | રત્નતરણ ચારે દિશે કે મન છે તે ઝલકે તેજે અપાર છે મનડું છે પણસયા જોયણુ દૂર વાવ્યથી | મનચઉ દિશાએ નવ ચાર | છે મનડું ૪ો પહેળપણે શત પાંચના મનને લાંબા પુષ્કરિણી પ્રમાણ છે મનડું૦ વાવ્યમધ્યે એક દધિમુખ મન ! ફટિક રત્નને જાણ છે મનડું છે ૫૫ ચોસઠ હજાર જેણુ ઊંચે એ મન નીચે ઉપર દશ હજાર છે મનડું જાડપણે તે જાણ છે મનને સહસ્સ જોયણ કંદ વિચાર છે મનડું ૬ો એમ સેલે દધિમુખ જાણજે મન | સર્વ પ્યાલાને આકાર મનડું તેલ ઉપર સેલ ચૈત્ય છેમનો અંજનગિરિ સરખા ધાર મનડું પાછા એકસો વીસત્ય દીઠ ામના અરિહંતની પ્રતિમા સાર છે મનડુંલોકપાળ સઘળા તિહાં મળી છે મન કરે અભિષેક કહે તાર છે મનડું ૮ તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy