SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી નકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરભેદી પૂજા ૧૬૭ છે ૪ થી શ્રી સુગંધવાસની પૂજા છે વસ્તુ છંદ છે : ગંધસુરભિત ગધસુરભિત અગરકપૂર, આદિત આકાશતલ, કિરણબહુલ નિર્જિણિય સચિકર, અતિ ઉ– જજવલતનું જિનતણું, કરીએ સાર સંભાત સમકર, ચરણ કમલ અરિહંત તણે, પૂજાસલ સુગંધ; ચોથી ચિંતામણી સમી, કેડે બહુભવબંધ છે ૧ છે પૂજા ઢાળ મ ગ રામગિરિ નંદનવનતણાં બાવનચંદનાં, વાસવિધિચૂરણ ચરચિ– એ; જાતિ મંદારશું શુ ઘનસારશું, સુરભિવર કુસુમરશું વિરચિયાં એ ચોથિય પૂજમાં ગંધવાસે કરી, જિમ જિન સુરપતિ અરચિયા એ પ્રભુતણે અંગ મન રંગ ભરિ જતાં, આજ ઉચ્ચાટ સવિ ખરચિયા એ છે ૧ છે પૂજા ગીત . ગ રેમગિરિ સુણે જિનરાજ તવ મહનં છે એ આંકણી છે ઈદ્રિાદિક પરે કિમ હમ હોત, તો ભી તુમ ગબ સહનં ૧ સુ સત્તરભેદ એ દ્રુપદરાયકી, કુમરી પૂજતી અંગે જિમ સૂરિયાભ સુરાદિક પ્રભુને, પૂજત ભવિ મનરંગે છે ? સુબા વિવિધ સુગંધિત ચૂરણવાસે, મુંચતી અંગ ઉવંગ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy