SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शङ्खेश्वर पार्श्वनाथाय नमः । શ્રી વિવિધ પૂજા-સંગ્રહ પૂજાસંગ્રહ ભાગ પહેલા :– સ્નાત્રપૂજા. [શ્રી પંચ કલ્યાણકાદિક કોઈ પણ પૂજા ભણાવવાની હાય ત્યારે તે પૂજા ભણાવવાનું શરૂ કરતાં પહેલાં સ્નાત્રપૂજા ભણાવવાના વિધિ છે. તેથી, તેમજ એકલી સ્નાત્રપૂજા પણ ભણાવી શકાય છે તેથી, વિવિધ પૂજા સ ંગ્રહના પહેલા ભાગમાં ‘સ્નાત્ર પૂજાએ 'ના સંગ્રહ આપવામાં આવ્યે છે. સ્નાત્રપૂજાના વિધિ. પાતાના હૃદયની ભાવશુદ્ધિ તથા સ્નાનાદિકથી દ્રવ્યશુદ્ધિ કરીને પોતાના ભાલે કેસરનું તિલક કરીને. ' ૧. ઉપર ચંદરવા બાંધેલે ડ્રાય એવી જગ્યાએ, ભૂમિ શુદ્ધિ કરીને, ત્રણ ગઢાની કલ્પનાથી ત્રણ સુંદર માજોઠી પધરાવવા; અને તેના ઉપર સિ'હાસન પધરાવવું. ૨. પછી, સૌથી નીચેના ખાજેઠ ઉપર વચમાં કુમકુમકેસરના સાથિયા (સ્વસ્તિક) કરી, એ સાથિયા ઉપર અક્ષત-ચેાખા પૂરીને તેના ઉપર શ્રીફળ પધરાવવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy