SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વિજ્યલક્ષ્મી રિકત વીશસ્થાનક તપપૂજા ૧૩૫ કરણ પ્રકાર છે સહજાનંદ વિલાસતાં રે, સૌભાગ્યલક્ષ્મ પદ ધાર છે મેં કી સહિ૦ છે પ્રવચન | ૬ છે અથ મંત્ર છે ઓ હ્રી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુનનિવારણાયશ્રીમતે અહંતે જલાદિકં યસ્વાહા આ ચતુથી શ્રી આચાર્યપદ પૂજા છે ૫ દુહા છે છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણદ છે "જિનમત પરમત જાણુતા, નમો તેહ સુરીંદા ૧ છે ઢાળ ચાથી આવો રે સયણ, ભગવતીસૂત્રને સુણિ-એ દેશી સરસતી ત્રિભુવન સ્વામિની દેવી, સીરિદેવી યશરાયા છે મંત્રરાજ એ પંચ પ્રસ્થાને, સેવે નિત્ય સુખદાયા છે ભવિતમે વંદે રે, સૂરીશ્વર ગચ્છરાયા છે એ આંકણી ત્રણ કાળના જિનવંદન હોયે, મંત્રરાજસ્મરણથી યુગપ્રધાન સમ ભાવાચારજ, પંચાચાર ચરણથી છે ભવિ| ૨ પડિરૂવાદિક ચૌદ ગુણધારી, ક્ષાંતિ પ્રમુખ દશ ધર્મ બાર ભાવના ભાવિત નિજઆતમ, એ છત્રીસગુણવર્મ ભવિ. ૩ આઠ પ્રમાદ તજી ઉપદેશે, વિકથા સાત નિવારે છે ચાર શિક્ષા કરી જન પડિબેહે, ચઉ અનુયાગ સંભારે Jain Edu Glory &io & Wrong? & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy