SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વીરવિજ્યજીત નવાણું પ્રકારી પૂજા પદ્મ પ્રમાણે, વિધાનંદ વખાણે રે એક પરા વિજયભદ્રને ઈદ્રપ્રકાશે, કહિયે કપર્દી વાસ રે એ મુક્તિ નિકેતન કેવલદાયક, ચર્ચગરિ ગુણલાયક એ છે ૩૫ એ નામે ભય સધળા નાસે, જા કમળા ઘર વાસે રે એ શકરાજા નિજ રાજ્યવિલાસી, ધ્યાન ધરે ષટમાસીરે એને ૪. દ્રવ્ય સેવનથી સાજા તાજ, જેમ કૂકડે ચંદરાજ રે એ ધ્યાતા ધ્યેય ધ્યાનપદ એકે, ભાવથી શિવફળ ટેકે રે એ છે પ ડાળને ઝંડી બ્રહ્મને વળગે, જાણ ન થાયે અળગેરે એ મૂલ ઉર્ધ્વ અધ શાખા ચારે, છંદપુરાણે વિચાર એવ૬ ઇંદ્રિય ડાલાં વિષય પ્રવાળા, જાકુંતા પણ બાળારે એને અનુભવ અમૃતજ્ઞાનની ધારા, જિનશાસન જ્યકારોએ છ ચાર દોષ કિરિયા ડાણી, યોગાવંચક પ્રાણી રે એ છે ગિરિવરદર્શન ફરસનગે, સંવેદનને વિગેરે એમના નિજ તો ગણશ્રેણે ચડતો, ધ્યાનાંતર જઈ અડતો રે એમાશ્રી શુભવીર વસે સુખ મેજે, શિવસુંદરીની સેજે રે પાએ ૯ છે આ કાવ્યમ છે કુતવિલંબિતઘુત્તમ છે ગિરિવરં વિમલાચલનામક, ઋષભ મુખ્ય જિનાંધ્રિપવિત્રિત, દિ નિવેશ્ય જર્જિન-પૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક પલા વિ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy