________________
RR
E
PA
E
BE
S
R2
FA
E
지요
KA
E
xxxxx =========
3
RA
E
Fછે RA
KARA RSS
RA
RE
*
શ્રી વજીસ્વામીની સજઝાય ઢાલ-૧૫
KATART ARA ARAFAREATUKARATTACKATAKAFANAR
ટાલ ૧ લી
(દેશ મનહર માળો) અરધ ભરત માંહિ શોભતે, દેશ અવંતિ ઉદારો રે; વસવા સ્થાન લછિને, સુખી લોક અપારો રેઅરધ. ઈમ્ય પુત્ર પરમાત્મા, ધનગિરિ નામ સુહાવે રે; કાય મન વચને કરી, ધરમી એપમ પાવે છે. અરધ. અનુક્રમે યૌવન પામી, યોગી જિમ ઉપશમ ભરી રે; માતા પિતાએ સુત કારણે, વિવાહનો મત ધરી છે. અરધ. તૃપ્ત ભોજનની પરે, માત પિતાને વારે રે; દીક્ષા લઈશ હું સહિ, બીજુ કામ ન માહરે રે. અરધ. કન્યાના માતપિતા ભણી, વારે ધનગિરિ ધમી રે; કેઈ ન દેશે મુજને સુતા, હું છું નહિ ભેગ કમી રે. એરધ. તત્ત્વા તત્વ વિશર્મથી, તેહના તે માવિત્રો રે; સુતને નિષેધે હઠ કરી, જિન હર્ષ જેહ પવિત્ર છે. અરધ.
દ્વાલ ૨ જી. ( તિહાં મેટા ને છોટા થલ ઘણું ) શેઠ ધન પાલન નંદિની, નામે સુનંદા સુરૂપ રે; ધનગિરિ વિના પરણું નહિં, બીજો વર કઈ અનુપ રે. શેઠ માતપિતાએ અણવાંછતો, પરાણે પરણાવી તસ રે; ભેગ કમેં સુખ ભોગવે, તિવ્ર વાધે નહિ આસ રે. શેઠ સુર ભવ થકી કોઈ દેવતા, પુણ્યથી ચવી તિણ વાર રે; હંસ માનસ સર જિમ લિયે, તાસ કુખે અવતાર રે. ગર્ભવંતી થઈ જાણને, ધનગિરિ આપણી નાર રે; જે હવે આપે પ્રિયા આજ્ઞા, આદરૂં સંયમ ભાર રે. શેઠ કર્મ જેને હું માહરે, એટલા દિન અંતરાય રે; હવે વ્રત લઈ સફલો કરું, નરભવ ફેગટ જાય છે. શેઠ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org