________________
ટૂંક પરિચય
સ્વ. અ. સી. તારાબેન ઇશ્વરલાલ
સિક દ્રાબાદ A. P. જેઓ સૌરાષ્ટ્રનાં માંગરોલ ગામના વતની હાલ સિકન્દ્રાબાદનાં રહીશ સ્વ. અ. સૌ. તારાબેન ઇશ્વરલાલ. તેમને સ્વર્ગવાસ....તા. ૧૦–૭-૧૯૮૦ નાં થયેલ છે.... તે સ્વભાવે સરલ, શાન્તપ્રકૃતિ પ્રેમાળ મિલનસાર સ્વભાવ - જીવનમાં સાનુકુળતા મુજબ તિર્થયાત્રા.... ગિરનારજી-આહુબલીજી-કુલપાકજી આ દિ તીર્થોની જાત્રા કરેલ છે. તે આત્મા પિતાની પાછળ વિશાળ કુટુમ્બ મુકી ગયેલ છે. તેઓને આત્મા જ્યાં હોય ત્યાં જિનેશ્વરભગવાનને ધર્મ આરાધી ઉત્તરોઉત્તર જન્મ મરણને કાપી મોક્ષસુખનાં ભક્તા બને. અને તેમની પાછળ રહેલા પરિવારને સપ્રેરણાત્મક બને. અંતે શિવસુંદરીને વરે એકની એક અભિલાષા. તેમની સ્મૃતિ નિમીત્ત પ્રાચિન સજઝાય મહોદધિ પુસ્તકમાં ૧૦૦૧ લખાવી લાભ લીધેલ છે. તેની અમે અનુમોદના કરીએ છીએ.
લી. શ્રમણોપાસક...
Main Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org