________________
૭૪ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ તવ તે મુનિને કહે શેઠિયે, સાત દિવસ મુજ આય રે, હવે હું ધર્મ શી રીતે કરૂં, મુનિ કહે મત પસ્તાય રે. એક દિવસનું ચારિત્ર સુખ દીએ, લહે સુર સંપદ સાર રે, જેવા ભાવ તેવા ફળ નિપજે, નહિ કર ચિંતા લગાર રે. એમ સુણીને નાગદત્ત શેઠજી, લેવે ચારિત્ર સાર રે, એહ પરિગ્રહ સઘળે અસાર છે, મુકતા ન કરી વાર રે. ચાર દિવસ એણે ચારિત્ર પાળીયું, ત્રણ દિન કર્યો સંથારો રે; સાતમેં દિવસે કપાળમાં શૂળ થયું, કહે આરાધનાં સારો રે. શરણ લેતાં કરી પુરૂં આઉખું, રહી શુભ ધ્યાન મેઝાર રે; સુધર્મા દેવલોક ઉપન્યો, સુખ વિલસે શ્રીકારો રે. એમ જાણુને ધર્મ આદર, તે સુખ પામે અપારો રે; જ્ઞાન વિમલ સૂરિ ઈમ કહે, ધર્મો જય જયકાર રે.
કોઇન
૩૮ નાગેશ્વરી બ્રાહ્મણીની સજઝાય
F
ARRARARAZZRRARAR ELEHEHEA比亚 કેમકે Y==========
ચંપા નગરી સોહામણી રે લાલ, ભરત ક્ષેત્ર મઝાર હો ભવિક જન; સમીલ બ્રાહ્મણ તિહાં વસે રે લાલ, નાગેશ્વરી ઘરનાર હો ભવિકજન;
સાધુને હરાવ્યું કડવું તુંબડું રે લોલ. કીધો ન મન વિચાર છે. ભ. તેણે કાળે તે સમે રે લોલ,
ધર્મ ઘોષ અણગાર રે હો. ભ. તેહનાં શિષ્ય અતિ દીપતા રે લાલ, ધર્મરૂચિ અણગાર હો. ભ.
માસિક તપ તે આદરે રે લાલ, રહે ગુરૂની લાર છે. માસ ખમણને પારણે રે લાલ, લેઈ ગુરૂની આણ છે. ભાવિકજન; નાગેશ્વરી ઘર આવીયા હો લાલ, દીધે ઘણે સન્માન હો ભવિ. તે તે ઘરમાં જઈને રે લાલ, હરખ શું લઈ ઉઠાય હો ભવિ. કડવા તુંબડાને સાલણે રે લાલ, સવિ દીધો વહેરાય રે ભવિ. આહાર પૂર જાણ કરી રે લાલ, આવ્યા ગુરૂજીની પાસ હે ભવિ. એહવે આહાર વત્સ મત કરો રે લાલ, હોશે જીવ વિનાશ હો ભ. આહાર લેઈ મુનિ ચાલિયા રે લાલ, ગયા વન મેઝાર હો ભવિ. એક બિંદુ તિહાં પરઠવ્યું રે લાલ, હુઆ જીવ સંહાર હો. ભ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org