SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર્તમાન શ્રમણસમુદાયનાં તેજસ્વી રત્નો - = deacaiocavacacasco હતી , આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના વેગક્ષેમ કાજે જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનારા પ્રખર–પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ 2 3 આર્યાવર્તની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યુગક્ષેમ કાજે શ્રી જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનાર પ્રખર અને પ્રસિદ્ધ પ્રવચનકાર તથા સમર્થ લેખક પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજને જન્મ સં. ૧૯૦ના ફાગણ સુદ પાંચમે મુંબઈમાં શ્રીમંત પરિવારમાં થયું હતું. તેમનું મૂળ વતન રાધનપુર. પિતાનું નામ કાંતિલાલ પ્રતાપશી, માતાનું નામ સુભદ્રાદેવી અને તેમનું જન્મનામ ઇન્દ્રવદન હતું. રાયબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીના તેઓ ભત્રીજા હતા. સેનાના ઘૂઘરે ખેલતા અને ચાંદીની લાટીએ રમતા બાલ ઈન્દ્રવદન યૌવનના ઉંબરે પગ મૂકતાં સુખ-સાહ્યબીને ત્યાગ કરી કઠિન એવા ત્યાગમાગે સંચરશે એવી caccocco કલ્પના કેને હોય! પણ કેઈ શુભ ઘડીએ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને ઈન્દ્રવદન જુગ જુગ જૂને વિરાગ જાગી ઊઠ્યો. ૧૧/૧૨ વર્ષની વયે ઈન્દ્રવદને પિતાજી સમક્ષ પોતાની સંયમભાવના દર્શાવી. પણ મેહવશ પિતાજી રજા આપવા તૈયાર ન થયા તે ન જ થયા. ઈન્દ્રવદનનું મને મંથન વધતું ચાલ્યું; તેમાં ભાગ્ય જેગે પૂ. આ... શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પધરામણું મુંબઈમાં થઈ. આ અરસામાં તેમના પિતાજીનું અવસાન થયું હતું. પણ શિરછત્ર સમા કાકા જીવાભાઈની રજા મળવી પણ એ e૨૦૦૫ Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy