________________
૩૩. સંયમી વ્યક્તિએ પ્રિય કે અપ્રિય જે કાંઈ થાય તે
તરફ તટસ્થ રહેવું. કષ્ટ આવે તો તેની ઉપેક્ષા કરી સંકટ સહન કરી લેવું. બધું પોતાના કર્મવશ જ થાય છે, માટે નિરૂત્સાહ ન થવું અને નિંદા થાય કે પ્રશંસા થાય તે સંબંધમાં લક્ષ આપવું નહિ. લડાઈને મોખરે રહેલ હાથીની પેઠે સાધકે વિવિધ સંકટો સહન કરી તેનું નિવારણ કરવું.
– ઉ. અધ્યયન ૨૧ ગા. ૧૫, ૧૭ ૩૪. વાસ્તવિક રીતે વર્ણવ્યવસ્થા જન્મગત નથી પણ
કર્મગત છે. કર્મથી જબ્રાહુણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર થવાય છે. જેમ લીલી માટીનો ગોળો ભીંતને ચોંટી રહે છે તેમ કામ લાલસાવાળા મનુષ્યો
૨૩ |