________________
(ભૌતિક અને આત્મિક, બન્ને પ્રકારની ઈષ્ટસિદ્ધિ “રતનતણી જિમ પેરી, ભાર અલ્પ બહુ મૂલ્ય; ) કરાવી આપવાની અભુત તાકાત છે. ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય.”
અહીં એક શંકા થઈ શકે કે આત્મિક સિદ્ધિ- કબાટનાં કબાટ ભલે રૂપિયાથી ભરેલો પડ્યાં લાભ ભલે તત્કાલ નજરે દેખી ન શકાય. કિંતુ હોય, પરંતુ રત્નોની એક નાનકડી પેટીની તુલનામાં ભૌતિક લાભ તો તત્કાલ દેખી શકાય-અનુભવી એ કબાટો કાંઈ વિસાતમાં ન રહે. કારણ કે નાનકડી શકાય તેવા હોય છે. એ ભૌતિક લાભ ક્યારેક પેટીના એક રત્નમાં એટલી મૂલ્યવત્તા છે, જે પેલા કોઈને શ્રી નમસ્કારમંત્ર સ્મરણ પછી ય અનુભવી કબાટો જેટલા રૂપિયામાં ન હોય. તેમ અન્ય મિત્રો શકાતા નથી તો શું સમજવું? સમાધાન એ છે કે ભલે ગમે તેટલા વિસ્તૃત હોય, કિંતુ આ નાનકડા શ્રી ( એમાં ખામી શ્રી નમસ્કારમહામંત્રની નહિ, પરંતુ નમસ્કાર મહામંત્રની તુલનામાં એ કાંઈ વિસાતમાં
સ્મરણ કરનાર વ્યક્તિની છે. મુખ્યત્વે શ્રદ્ધાની નથી. કારણ કે એના એકાદ પદમાં, અરે ! એકાદ ( ( શિથિલતા આવા કિસ્સામાં કામ કરી જતી હોય અક્ષરમાં ય, એવું સામર્થ્ય છે કે જે પેલા પૂરા મંત્રમાં
ન હોય !! ક્યાં તત્ત્વો એમાં છુપાયેલાં છે એ પૂછવા ( કલ્પતરુ અને ચિંતામણિ રત્ન યાચ્યા પછી કરતાં ક્યાં તત્ત્વો એમાં નિહિત નથી એ પૂછવાની ) જ આપવાનો સ્વભાવ ધરાવે છે, જયારે શ્રી જરૂર છે. પૂજય ઉપાધ્યાયજી મહારાજે સંક્ષેપમાં એનો ( નમસ્કાર મહામંત્ર તો યાચ્યા વિના જ સામેથી અંગુલિનિર્દેશ કરતાં પેલી કડીની ત્રીજી પંક્તિમાં ) ) આપવાનો સ્વભાવ ધરાવે છે... ત્રીજું કારણ એ લખ્યું છે કે એ તો ચૌદ પૂર્વનો સાર છે. ચૌદ પૂર્વ (
ગણી શકાય કે કલ્પતરૂ અને ચિંતામણિ રત્ન માત્ર એટલે ? કલ્પનામાં ન આવે એટલો વિશાળ ) યાચ્યું હોય તેટલું જ આપે છે. જ્યારે શ્રી નમસ્કાર શાસ્ત્રગ્રંથોનો સમૂહ. એની વિશાળતાનો અંદાજ છે
મહામંત્ર તો યાચ્યું હોય એનાથી પણ અધિક આપી આપવા માટે કલ્પસૂત્રની સંસ્કૃતટીકામાં નોંધ છે કે ) 2 દે છે ! ચોથું કારણ એ ગણી શકાય કે કલ્પતરૂ ૧૬૩૮૩ ગજરાજ ઊભા રહી શકે તેવા વિરાટ (
આદિ, આ ક્ષેત્રમાં અમુક ચોક્કસ સમયપર્યત જ ભૂગર્ભખંડ (ખાડા)માં છલોછલ ભરેલ શાહીનું વિદ્યમાન હોય છે. આ કાળમાં એ આ ક્ષેત્રમાં બુંદબુંદ એ ચૌદપૂર્વના આલેખનમાં વપરાઈ જાય !! ( વિદ્યમાન નથી. એથી એના પ્રભાવનો પ્રત્યક્ષ આવા, અ..ધ..ધ..ધ.. થઈ જવાય તેવા વિરાટ ) 2 અનુભવ આપણને થઈ શકતો નથી. જ્યારે શ્રી ચૌદપર્વનો સાર સમાયો છે માત્ર ૬૮ અક્ષરના શ્રી (
નમસ્કાર મહામંત્ર તો આજે પણ આ ક્ષેત્રમાં નમસ્કાર મહામંત્રમાં ! જાણે ગાગરમાં સાગર ! ' વિદ્યમાન છે અને તેના પ્રભાવ-સ્વભાવનો પ્રત્યક્ષ શ્રી નમસ્કાર મહામંત્ર માત્ર ચૌદ પૂર્વનો જ છે
અનુભવ આજેય યોગ્ય સાધકોને અવશ્ય થાય છે. સાર નથી. ચૌદ પૂર્વ તો બાર અંગ શાસ્ત્રોનો એક આવા આવા કૈંક કારણો પેલા શ્લોકના કથનને વિભાગમાત્ર છે. શ્રી નમસ્કાર મહામંત્ર તો બારે સત્ય પુરવાર કરે છે કે શ્રી નમસ્કાર મહામંત્ર અંગોનો, અરે ! એથી ય આગળ વધીને સમગ્ર ) ) કલ્પતરૂ અને ચિંતામણિરત્નથી ય અધિક મહાન જિનશાસનનો સાર છે, એથી જ કહેવાયું છે કે : છે, મૂલ્યવાન છે.
“જિણશાસળસ્સ સારો, પૂજય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ચઉદ્દસ પુવ્વાણ જો સમુગ્ગારો, ગણિવર એનું મૂલ્ય સમજાવતાં બહુ સરસ વાત જલ્સ મણે નમુક્કારો, ) લખે છે કે :
સંસાર તસ્સ કિ કુણઈ?''
૧૮s
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org