SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શનેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ રહી છે. કહ્યું છે કે – જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે यथा नक्षत्रमालायां, स्वामी पीयूषदीधितिः । અને તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને तथा भावनमस्कारः सर्वस्यां पुण्यसंहतौ ॥१॥ ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી जीवेनाकृतकृत्यानि, बिना भावनमस्कृतिं । ઉપાધ્યાયભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન गृहितानि विमुक्तानि, द्रव्यलिङ्गान्यनन्तशः ।।२।। થતો એક પ્રકારનો રસ, તે બન્નેનું પ્રણિધાન અર્થ : નક્ષત્રમાળામાં જેમ ચંદ્ર સર્વનો સ્વામી આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય છે, તેમ સર્વ પ્રકારના પુણ્ય સમૂહમાં ભાવનમસ્કાર નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાયભગવંતોનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. વાચના, મુખ્ય છે. ભાવનમસ્કાર વિના જીવે અનંતવાર દ્રવ્ય - લિગો લીધાં અને મૂક્યાં છતાં કાર્ય સિદ્ધિ થઈ નથી જ પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ (૧-૨) પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી ભાવરથ ઉપર આરૂઢ થયેલા ચોથા શ્રી ઉપાધ્યાયપરમેષ્ઠિઓ નિર્વિને કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જરૂરી છે અને તે છે શ્રી મુક્તિનગરી પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે. એ ગુણબહુમાનના ભાવથી આવે છે, તેથી શ્રી સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે કે જે અરિહતાદિ પરમેષ્ઠિઓના એક એક વિશિષ્ટ ગુણને તે તૃપ્તિ પરસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ પ્રધાન બનાવી તેના પ્રણિધાનપૂર્વક નમસ્કારનો 1 કરનારને પણ કદી થતી નથી. અભ્યાસ પાડવો જરૂરી છે. રસનાના વિષયભૂત રસની તૃપ્તિને શ્રી ઉપાધ્યાયભગવંતના સ્વાધ્યાય રસની જેમ ઈચ્છતા, પરસનાં ભોજન કરનારા પુરુષની સ્ત્રી સાધુભગવતના સંયમ અને તપથી પવિત્ર થયેલા કહેવાતી તૃપ્તિ તો અતપ્તિને વધારનારી છે. ગાત્રનો સ્પર્શ, ગુણનો અચિંત્ય પ્રભાવ અને તેના જયારે નિત્ય શ્રી શ્રુતજ્ઞાનના અભ્યાસથી પ્રણિધાનનું સ્વરૂપ હવે જોઈએ. ઉપાધ્યાયભગવતોને થતી તૃપ્તિ તે અનાદિ નમસ્કારમહામંત્રનો ઉપકાર (૫) વિષયની અતૃપ્તિને શમાવનારી છે અને શ્રી પંચપરમેષ્ઠિઓને કરવામાં આવતો) - અતીન્દ્રિય તૃપ્તિના નિરૂપમ આનંદને આપનારી નમસ્કાર ગમે તેવા પાપી અને અધમ જીવને પણ , પવિત્ર અને ઉચ્ચ બનાવનાર છે. શ્રી અરિહંતપદે, ) શાશ્વત એવા મોક્ષસુખના આસ્વાદની શ્રી સિદ્ધપદે, શ્રી આચાર્યપદે, શ્રી ઉપાધ્યાયપદે અને તે વાનગી સ્વરૂપ અતીન્દ્રિય તૃપ્તિનું પ્રણિધાન શ્રી સાધુપદે રહેલા નિર્મળ આત્માઓ જગત ઉપર જે ) રસનેન્દ્રિયના વિષયરૂપ રસની અનાદિ તૃષ્ણાને ઉપકાર કરે છે તેવા ઉપકારને બીજા કોઈ સ્થાને રહેલા છે શમાવી પરંપરાએ મોક્ષના અતીન્દ્રિય અવ્યાબાધ આત્માઓ કરી શકતા નથી. દેવેન્દ્રો કે ચક્રવર્તીઓ, સુખને મેળવી આપનારું થાય છે. આ રીતે થતો વાસુદેવો-પ્રતિવાસુદેવો કે બળદેવો, રાજાઓભાવનમસ્કાર સર્વ પ્રકારનાં પુણ્યકાર્યોના મહારાજાઓ કે રાષ્ટ્રપતિઓ, વિશ્વની ભૌતિક સમૂહોમાં સ્વામી તુલ્ય બને છે. આ ભાવનમસ્કાર સમૃદ્ધિના આ સર્વ અધિપતિઓ ના ઉપકાર, વિના અનંત વખત ગ્રહણ કરેલાં શ્રમણલિંગો, આધ્યાત્મિક સમૃદ્ધિના સ્વામી અને ઈશ્વર એવા શ્રી દ્રવ્યલિગો બન્યાં છે અનેતેની સાધના અકૃત-કૃત્ય પંચપરમેષ્ઠિઓના ઉપકારની આગળ નગણ્ય છે, ૧૫૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy