SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય પદથી ધ્રાણેન્દ્રિયના વિષયો અને મનોવાંછિત સ્થાને પહોંચાડશે માટે જ કહ્યું છે કે ઉપાધ્યાય પદથી રસનેન્દ્રિના વિષયો : Unconditional surrendership is basic con સાધુ પદથી સ્પર્શેન્દ્રિયના વિષયોનું શમન dition of Siddhi ) થાય છે. શ્રી મંત્રાધિરાજના છઠ્ઠા પદમાં ગુણાનુરાગ ( vમો પદના વારંવારના ઉચ્ચારણોથી પૂર્વક અંતર આત્મશુદ્ધિ તરફ વળે છે અને સાતમા ) | અંતરમાંથી માન કષાય હટે છે. ‘' એટલે નહિ પદમાં બહિર્મુખ વૃત્તિઓ જણાવી તેનો નાશ કેમ થાય છે તથા ‘મો’ એટલે મારું. અર્થાતુ જે મારું નથી તેના છે તે દર્શાવ્યું છે. માટે મને લોભ, માયા, માન અને ક્રોધ જેવા શ્રી મંત્રાધિરાજ એ સર્વજ્ઞ, અનંતશક્તિશાળી છે કષાયો શા માટે ? નમસ્કાર મહામંત્રની આરાધક તથા અંતર્યામી છે. અત્યંત પ્રભાવશાળી છે. પ્રાયઃ કરીને કર્મસર્તાથી હેરાન થતો નથી કારણ કે તાત્કાલિક ફળ આપનાર છે. હવે આવો અચિંત્ય ( ધર્મસત્તા મેળવવા તેનો પ્રબળ પુરુષાર્થ હોય છે. કામધેનુ કલ્પતરુ સમાન મંત્રાધિરાજ ગણવો, જપવો ) નમસ્કાર મહામંત્રની યંત્ર રચના: આરાધવો શી રીતે તે શાસ્ત્રકાર મહારાજાએ બતાવે છે નમસ્કાર મહામંત્રની યંત્ર રચના એકદમ છે. તે સરળ તથા સાત્વિક છે. જે સામાન્ય વ્યક્તિ કે નિયત સ્થાન, સમય, આસન, દિશા, માળા ( આરાધક પોતાની આરાધના માટે બનાવી અને સંખ્યા ચોક્કસ અને એકધારા રાખવા જોઈએ. ઉપયોગમાં લઈ શકે છે. પ્રથમ અષ્ટપત્રવાળું કમળ જાપ ૩ થી શરૂ કરીને ૫, ૭, ૯, ૧૧, ૨૧, ૨૭, ચિંતવવું અથવા બનાવવું. તેમાં મધ્યભાગમાં ૩૬, ૪૧, ૫૪, ૩૨, ૮૧ અને ૧૦૮ ક્રમથી શરૂ ' અરિહંતની સ્થાપના કરવી. ત્યારપછી ચાર કરાય. વળી ૨૭ નવકાર સુધી ત્રિકાલ જાપ કરાય તો જ દિશાઓમાં અનુક્રમે ઉત્તરથી પશ્ચિમમાં સિદ્ધ, વધુ લાભ મળે એમ ગીતાર્થો જણાવે છે. જે સંખ્યા ? આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુપદની સ્થાપના શરૂ કરી તે જાળવી રાખવી. જાપના ત્રણ પ્રકારો - કરવી. તેમજ ચાર વિદિશાઓમાં , બતાવ્યા છે. સો પંઘ મુવારો.......૬ (૧) ઉપાંશુ - જેમાં હોઠ હાલવા સાથે થતા ' તથ્ય પર ઘસો .....૭ ઉચ્ચારો માતા ચ સવ્વર્સિ.....૮ (૨) રહસ્ય - હોઠ બંધ, જીભ હાલે પઢમં હવ મંd.......૨ (૩) માનસ – હોઠ-જીભ બને ન હાલે. આ પદોની સ્થાપના કરવી. આપણા જેને જે ફાવે તે રીતે જાપ કરી શકાય. માનસ હૃદયકમળમાં પણ આ ઉપરની રીતે ચિંતવના કરી જાપ વધુ અસરકારક શાસ્ત્રકારો તથા મંત્ર વિશારદો શકાય. આ પદ્ધતિ આરાધના માટે સર્વાનુકૂળ બતાવે છે. જૈનદર્શનમાં અનાનુપૂર્વીને જાપ કરવામાં) જણાય છે. ત્યાર પછ બીજી પદ્ધિતમાં શ્રી ઉત્તમ માને છે. જેનાથી વિધ-વિધ પ્રકારે પદોના જાપ નમસ્કાર મહામંત્રના શાબ્દિક પટ ચિતરાવીને એક થઈ શકે છે. એક પદની આરાધના કરી શકાય. આ સિવાય દરેક પદનાં મંત્રો તથા તેની આમ્નાયો અને જેને જે પદ્ધતિ અનુકૂળ આવે તેવી પદ્ધતિ યંત્ર અલગ-અલગ મંત્ર વિશારદો બતાવે છે. જે ગુરુગમથી જાણી તેનું અનુકરણ કરવું. માત્ર જિજ્ઞાસુએ ગુરુગમથી, ગીતાર્થોની જાણવા, સમજવા સમર્પણભાવની હાજરી જ સર્વ વિઘ્નો દૂર કરશે જરૂરી છે. ૧૪૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy