SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે ગણાય છે, તે પણ પરાભવિત થયા છે, તે ભયોનો નાશ કરો. ૨૨. રાગદ્વેષાદિ શત્રુઓને એક જિનેશ્વરદેવે જ હણી ૧. જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુ, ( નાખ્યા છે. ૧૫. સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સાત ક્ષેત્ર. ૨. તે દંસ એકમેક થઈ ગયેલ દૂધ અને પાણીને ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, જેમ અલગ કરે છે, તેમ એકમેક થઈ ગયેલ આત્મા હરણ્યવત અને ઐરાવત આ સાત ક્ષેત્રો. છે અને કર્મને એક અરિહંત પરમાત્મા જ વિશેષ કરીને ઈતિ પ્રથમ પ્રકાશ સમાપ્ત. અલગ કરે છે. ૧૬. મુ (સ્મરણ કરવું) થૈ (ચિંતન બીજો પ્રકાશ કરવું) વગેરે જોડાક્ષરવાળા ધાતુઓના અક્ષરો, જેમ સ્વભાવથી જ સંબંધવાળા છે, તેમ આત્મા અને નથી જ્યાં જન્મ, નથી મરણ, નથી ભય, નથી) કર્મનો સંબંધ પણ સ્વભાવથી જ સંબંધિત છે. આ પરાભવ અને નથી કોઈ પણ દિવસ ક્લેશનો લેશ, ( નક્કર સત્યને અન્યતીર્થિકો વડે મહંત ગણાતાઓ ત્યાં સિદ્ધના જીવો રહેલા છે. ૧. પણ દુઃખે કરીને જાણી શકે છે. ૧૭. બીજ અને મોચાસ્તંભ (કેળના થડ) ની જેમ સર્વ પ્રકારે છે અંકરાની જેમ તથા કકડી અને ઈંડાની જેમ. આત્મા અસાર એવો સંસાર ક્યાં? અને લોકથી શ્રેષ્ઠ હોવાથી ' અને કર્મનો પરસ્પર સંબંધ અનાદિ કાલનો છે. લોકના અગ્રભાવ ઉપર રહેલ સિદ્ધના જીવોનો વૈભવ - તેમાં અમુક પહેલાં હતો અને અમુક પછી હતો, ક્યાં? ૨. ' એવો પૂર્વાપર સંબંધ સર્વ પ્રકારે છે જ નહિ. ૧૮. સિત એટલે ઉજજવળ ધર્મવાળા,S તાયિનો એટલે કર્મના પાશમાં ફસાયેલા શુક્લલેશ્યાવાળા, શુક્લધ્યાનવાળા, સ્ફટિકરન્સ આત્માઓનું રક્ષણ કરનારા, સંસારસમુદ્રમાં ડૂબતા કરતાં પણ અત્યંત ઉજ્જવલ યશવાળા, સિદ્ધશિલારૂપ | , પ્રાણીઓને તારનારા અને તત્ત્વજ્ઞાનીઓના પણ છે સ્થાન જેઓનું તે સિદ્ધના જીવો અમોને સિદ્ધિને સ્વામી એવા જિનેશ્વરોનું અમે ધ્યાન કરીએ છીએ. માટે થાઓ. અહીં ધર્મ, વેશ્યા અને ધ્યાન યદ્યપિ ) ૧૯. સિદ્ધ પરમાત્માને નથી હોતા, પરંતુ ઉપચારથી એટલે એ અક્ષર ત્રણ ઊભી લીટીવાળો અને કે કાર્યમાં કારણનો ઉપચાર કરવાથી અથવા તો ) માથે મીંડાવાળો છે. એ એમ સચવે છે કે-દેવ, અતીત (ભૂત) નયની અપેક્ષાએ મોક્ષ પામવા પૂર્વે ગુરુ અને ધર્મરૂપ ત્રણ તત્ત્વની આરાધના વડે એ ધર્મ, વેશ્યા અને ધ્યાન હોય છે એ દષ્ટિએ, અથવા ) પોતાના આત્માને પવિત્ર કરનાર ભવ્ય જીવ એ ધર્મ, વેશ્યા અને ધ્યાનનું કાર્ય જે આત્માના શાશ્વત સ્થાન મોક્ષને પામે છે. ૨૦. માથું બાંધેલા. શુદ્ધસ્વભાવમાં રમણતાસ્વરૂપ છે, તેની પરાકાષ્ઠા ) ત્રણ સરલ રેખાવાળા અને મીંડાવાળા di એવા સિદ્ધ પરમાત્મામાં હોય છે, એ અપેક્ષાએ પણ આ બે અક્ષરને જે નિરંતર બોલે છે, તે ત્રિકરણ (મન, ત્રણ વિશેષણો ઘટી શકે છે. ૩. વચન અને કાયા) શુદ્ધિ વડે સરલ બનીને ત્રણ દ્ધા એ વર્ણ જે સિદ્ધાં પદમાં છે, તે દ્ધ વર્ણ તા . કાલમાં ત્રિભુવનના મુગટરૂપ બને છે. ૨૧. અને ઘા ધાતુના સંયોગથી બનેલો છે. એ ઉપરથી સાત ક્ષેત્રની જેમ સફળ તથા સાતર ક્ષેત્રની જેમ ગ્રંથકાર મહર્ષિ એમ કહે છે કે પુરુષોને સ્વર્ગશાશ્વત એવા નમસ્કાર મહામંત્રના પ્રથમ “નો મોક્ષનું દાન કરવામાં તથા દુર્ગતિપાતથી ધારણ હરિતા' પદના સાત અક્ષરો મારા સાત પ્રકારના કરવામાં સિદ્ધri' પદમાં રહેલ દ્રા' વર્ણથી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy