SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું પદ : પાંચ મહાવ્રતોના આંતરિક રાત્રિનો ચોથો પ્રહર છે. સાધક પર્વતના શિખર ) 2 સામર્થ્યના મહામેરુ ઉપર. ઉપર બેઠેલો છે. નીલ વર્ણનું અનંત આકાશ છે. શ્વેતા ૯. અક્ષરમય ધ્યાન રંગનો ‘ણ' ઉપસી રહ્યો છે. બહુ જ લાંબો-પહોળો. પદ અક્ષર સંખ્યા વર્ણ પછીથી ક્રમશઃ - “મો અ ર હ તા | - અક્ષર શ્વેત ( ણમો અરહંતાણું રંગમાં એટલા જ મોટા પ્રમાણમાં એક એક કરીને ) ણમો સિદ્ધાણં ૫ રક્ત (લાલ) ઉપસી આવે છે. સમો આયરિયાણં ૭ પીત (પીળો) ૦ અરુણોદય થઈ ગયો છે. બાલ-સૂર્યના) રંગવાળા પાંચે અક્ષરો “ણમો સિદ્ધાણં' ઉપસી રહ્યા છે ણમો ઉવજઝાયાણં ૭ નીલ (આસમાની) છે સમો લોએ સવ્વસાહૂણં ૯ શ્યામ (કાળો) ૦ સૂર્યોદય થઈ ચૂક્યો છે. સૂર્ય આકાશના ( એસો પંચ સમીક્કારો ૮ શ્વેત (સફેદ) મધ્યમાં આવી ગયો છે. મધ્યાહનો સમય છે. પીળા) સવ પાવપ્પણાસણો ૮ શ્વેત (સફેદ) રંગમાં ‘ણમો આયરિયાણં' – આ સાત અક્ષરો ઉપસી મંગલાણં ચ સવ્વસિ ૮ શ્વેત (સફેદ) રહ્યા છે. પ્રત્યેક અક્ષર પ્રત્યક્ષ થઈ રહ્યા છે. | પઢમં હવઈ મંગલ ૯ શ્વેત (સફેદ) ૦સાયકાળનો સમય આવી ગયો છે. અંધકાર છે (શ્વેત : ગાયના દૂધ જેવો રક્ત : પ્રવાલ ફેલાઈ રહ્યો છે. નીલ વર્ણમાં ‘ણ મો ઉ વ કઝા યા) ' જેવો, પીત : સુવર્ણ જેવો, નીલ : પ્રિયંગુ જેવો, છે ણે'નું ચિંતન કરવામાં આવે. શ્યામ : અંજન જેવો) ૦ રાત્રિ વીતી રહી છે. મધ્યરાત્રિનો સમય) રંગવાળા અક્ષરનું ચિંતન કરવું. અક્ષર છે. શ્યામ વર્ણમાં - “ણ મો લોએ સવ્વ સાહૂણં'નું ઓછામાં ઓછો બે-ત્રણ ફૂટ મોટો હોવો જોઈએ. ચિંતન કરવામાં આવે. તેના ઉપર મન સ્થિર કરવું. મનની આંખથી સમય અક્ષરને જોવો. મન શાંત અને સ્થિર હશે તો આમાં એક આવૃત્તિમાં ૩૫-૪૦મિનિટ. ત્યાર) ) અક્ષરની આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગશે, નહિ તો પછી – એસો પંચ...મંગલ – આ તેત્રીસ અક્ષરનું ધ્યાન શ્વેત વર્ણમાં કરવું જોઈએ. આ ધ્યાનમાં પણ ) અક્ષરનો રંગ અને આકૃતિ બદલાઈ જશે. પ્રત્યેક અક્ષર ઉપર ૨૦-૩૦ સેકન્ડ ધ્યાન ૩૫-૪૦ મિનિટ લાગશે. આ રીતે એક વખતના ધરવું, પછી તે સમય વધારતા જવો. નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં ૭૦-૮૦ મિનિટ ) લાગશે. એક પછી બીજા અક્ષરને સ્મૃતિપટ ઉપર લાવવાની કુશળતા પ્રાપ્ત કરવી. નિરંતર અભ્યાસ ૧૦. હૃદયમાં અષ્ટદળવાળા કમળની કલ્પના) કરવાથી આ કુશળતા પ્રાપ્ત થશે. કરવી. ૦ નિરંતર અભ્યાસ કરવાથી પ્રત્યેક ‘ણમોઅરહંતાણં'ને કર્ણિકામાં) અક્ષરની સુંદર આકૃતિ પ્રત્યક્ષ થવા લાગશે. મન સ્થાપિત કરવું. ત્યારબાદ ચાર પદોને ચાર દિશાવર્તી ત્યાં સ્થિર થશે. પછી ધીરે ધીરે અક્ષરમાંથી કિરણો દળો પર સ્થાપો તથા “એસો પંચ...'આ ચાર પદોને) ફૂટવા લાગશે અને બધા અક્ષરો જયોતિર્મય બની ચાર વિદિશાઓવાળાં દળો પર સ્થાપો. ચ ૧૧. હાથથી માળા ફેરવવી. જશે. - જમણા હાથથી નન્દાવર્તની પદ્ધતિથી ૧૨. પ્રયુક્ત-વિધિ ૧૧૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy