________________
પરંતુ દ્રઢતા રાખવાની એવો વણલખ્યો નિયમ સર્વોપરિ હતો. આ નિયમોને જ્ઞાનાચાર આદિના ક્રમે જોઈએ :
જ્ઞાનાચાર -૩ નિયમ દર્શનાચાર -૪ નિયમ ચારિત્રાચાર-૨ નિયમ તપાચાર-૮ નિયમ અહંકાર ત્યાગ -૩ નિયમ
સંયમ સિદ્ધિનો મંત્ર હેડપિ ાત મૃદા (પોતાના શરીર પર મમતા નહીં) એ સિદ્ધ કર્યો હતો. સંયમજીવનમાં ક્યાંય દોષ ન લાગે અને તેનું સંવર્ધન થાય તેની કાળજી આ નિયમોમાં જોવા મળે છે. યોગધર્મનો મૂળ નિયમ છે : સતત જાગૃતિ. આ સતત જાગૃતિનું દર્શન પદે પદે થાય છે.
જો
,
૯૫: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org