SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દરરોજ ભાવ સાથે જિનપૂજા કરીને સાધક આત્મા ઉપર લાગેલા આઠ કર્મોને દૂર કરી શકે છે. આ કર્મો છે. જ્ઞાનાવરણ કર્મ (જ્ઞાને ઢાંકી દેનાર કર્મ) દર્શનાવરણ કર્મ (સાચી સમજણને ઢાંકી દેનાર કર્મ,) (રાગ-દ્વેષ પેદા કરનાર કર્મ.) વિઘ્નો અને અડચણો આપનાર કર્મ ) (સુખ - દુઃખની સંવેદના આપનાર કર્મ.) (શરીરના રુપ-રંગ આપનાર કર્મ.) (ઊંચ-નીચ કુળમાં જન્મ આપનાર કર્મ.) (જીવનની મર્યાદા નક્કી કરનાર કર્મ. નામ કર્મ ગોત્ર કર્મ આયુષ્ય કર્મ ક્રમશ : આ બધા કર્મોથી મુક્ત થવામાં ૫૨માત્માની પૂજા સહાયક બને છે. ભાવપૂજાના ૩ પ્રકાર છે. ચૈત્ય વંદન, સ્તવન અને સ્તુતિ. સામાન્ય રીતે અષ્ટપ્રકારી પૂજા પછી ચૈત્યવંદન કરવામાં આવે છે. ભાવપૂજા આપણને આનંદ આપે છે, આપણા કષાયોનો નાશ કરે છે, આત્મામાં સદ્ગુણોના અંકુરો વાવે છે તથા કર્મોને ખતમ કરે છે. પૂજા દરમ્યાન સાત પ્રકારની શુદ્ધિ : - મોહનીય કર્મ અંતરાય કર્ય વેદનીય કર્મ માટે અનિવાર્ય છે. - વાતાવરણની શુદ્ધતા અને સ્વચ્છતા માણસના મનની શુદ્ધિને અસર કરે છે. પૂજાના અનુષ્ઠાનની શુદ્ધિ સંપૂર્ણ પૂજા શારીરિક શુદ્ધિ વસની શુદ્ધિ Jain Education International મનની શુદ્ધિ ભૂમિ શુદ્ધિ ઉપકરણ શુદ્ધિ ધન શુદ્ધિ અનુષ્ઠાનની શુદ્ધિ : 27 સાધક- પૂજકએ પાણીને વેડફ્યા વગર જરુરી પાણીથી પોતાના શરીરને શુદ્ધ કરવું જોઈએ. પૂજા માટે અલગથી રાખેલા પૂજાના વસ્ત્રો જ પહેરવા જોઈએ. જે વસ્ત્રો પહેરીને ખાધું પીધું હોય, બાથરુમ ગયા હોઈએ, એવા વસ્ત્રો પહેરીને પૂજા કરાય નહીં. પારંપરિક રીતે મોત, સીવ્યા વગરના વસ્ત્રો પૂજા માટે રાખવા જોઈએ. પુરુષોએ ધોતી - બેસનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે સ્ત્રીઓએ મર્યાદાપૂર્વકના ઉચિત વસ્ત્રો પહેરવા જોઈએ. પૂજા દરમ્યાન ચંચળ વિચારોનો ત્યાગ કરવો જોઈએ. પૂજા વખતે પ્રાસંગિક શ્લોકો, સ્તોત્રો તથા દોહા વગેરે બોલી શકાય, ગાઈ શકાય. પૂજા અષ્ટપ્રકારી પૂજા (શ્વેતાંબર પરંપરા) અષ્ટપ્રકારી પૂજા સામાન્ય રીતે સવારે કરવામાં આવે છે. આઠ પ્રકારના દ્રવ્યો વડે કરાતી આઠ પ્રકારની પૂજાનું અલગ અલગ મહત્વ છે. રહસ્ય છે. આઠ કર્મોને દૂર કરવા માટે આઠ પ્રકારની પૂજા કરવાનું કહ્યું છે. દેરાસરની જમીન સાફ - સુથરી રાખવી જોઈએ. પૂજા માટેની જરૂરી વસ્તુઓ, દ્રવ્યો સારી ગુણવત્તાવાળા તથા ઉમદા પ્રકા૨ના લેવા જોઈએ. ધાર્મિક ઉદ્દેશ્યથી વપરાતા પૈસા ન્યાયનીતિના માર્ગે મેળવવા જોઈએ. અન્યાય તથા અનીતિનું ધન ધર્મકાર્યમાં વપરાય નહીં. દેરાસરે જતા જતા પણ મનમાંથી સાંસારિક વ્યવહારિક વિચારો કાઢી નાંખવા જોઈએ. દેરાસરના પરિસરમાં કોઈપણ જાતના સાંસારિક કાર્યો વગેરે કરવા જોઈએ નહિ. અનુષ્ઠાન બહુજ વ્યવસ્થિત પણે કરવા જોઈએ. ૧. જલ પૂજા, ૨. ચંદનપૂજા, ૩. પુષ્યપૂજા, ૪. ધૂપ પૂજા, પ. દીપક પૂજા. ૬. અલતપૂજા, ૭. ફળ પૂજા, ૮. નૈવેદ્ય પૂજા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004558
Book TitleJina Poojan
Original Sutra AuthorN/A
AuthorOshwal Associations of The UK
PublisherOshwal Associations of The UK
Publication Year
Total Pages52
LanguageGujarati, English
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy