________________
ગુરૂચરણાવિ દે
ચેન જ્ઞાનપ્રદીપેન, નિરસ્યાન્યતર તમઃ । મમાત્મા નિમ્ લીચક્રે, તસ્મૈ શ્રીગુરવે નમઃ ।
ગુરૂપદ
ભક્તિ વિના મુક્તિ નથી, શ્રદ્ધા વિના ભક્તિ નથી.
શ્રદ્ધા માટે જ્ઞાન જોઈએ, જ્ઞાન ગુરૂવિનય વિના જ્ઞાન નથી, જ્ઞાન શ્રદ્ધા વિના ભક્તિ નથી, ભક્તિ
માટે ગુરૂ જોઈ એ. વિના શ્રદ્ધા નથી. વિના મુક્તિ નથી.
મુક્તિ વિના સુખ નથી.
તેથી ખધાના મૂળમાં ગુરૂ છે,
ગુરૂ તત્ત્વને મુખ્ય બનાવ્યા વિના જીવનમાં એક પણ સદ્ગુણુ સાચા સ્વરૂપમાં પ્રાપ્ત થતે! નથી. અહંકારને છેડવા માટે જે વિનય ગુણુ અતિ જરૂરી છે, તે સદ્ગુરુને આધિન છે. સદ્ગુરૂની કૃપા વડે પરમ ગુરૂ (પરમાત્મા )ને પામી શકાય છે. પરમ ગુરૂના (પરમાત્માના) સબધ કરાવી આપે તે જ સદ્ગુરૂ છે. ભક્તિ સદ્ગુરૂને સ્વાધીન છે. મુક્તિ પરમગુરૂને આધિન છે. વિનય ગુણની પરાકાષ્ઠા એટલે અનત લબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામી મહારાજ. શ્રી ગૌતમ સ્વામીનુ ધ્યાન દ્વારા અનુસધાન કરવાને આ દ્રિવ્ય પ્રયાગ છે.
વ્યા. પ્ર. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org