________________
ર૫૭
મન, વચન અને કાયારૂપ કરણની સમર્પિતતા, (૮) તેની ભાવનાથી ભાવિતપણું અને (૯) પ્રસ્તુત કિયા સિવાયના વિષયમાં મનની અપ્રવૃત્તિ–આ નવથી સહિત એવા ધ્યાનાદિ શીવ્રતઃ સિદ્ધિને આપનારા છે.
અથવા આ બધા વિશેષણે એક જ અર્થ વાળા (ઉપગ અર્થવાળા) સમજવા; પણ ઉત્તરોત્તર વિશેષણમાં પ્રસ્તુત ઉપગની પ્રવર્ધમાન વિશુદ્ધિ સમજવી.
ટૂંક સાર –ઉપગ જ્યારે ઉત્તરોત્તર એકાગ્રતાપૂર્વક ધ્યેયમાં સ્થિર થતો જાય, ત્યારે છેવટે ઉપગથી ઉપગવાન (ધ્યાતા આત્મા) અભિન્ન બને છે. તેથી ધ્યાતા પિતે જ શ્રેયાકાર બને છે અને શ્રેયાકાર (પરમાત્મ આકાર) બનેલે ધ્યાતા તે સમયે પરમાત્માથી અભિન્ન પિતાના આત્માને અનુભવ કરે છે.
23;
XXX હું આત્મા છું તેવી જાગૃતિપૂર્વક જે કાંઈ થશે તે ભૂલ વિનાનું હશે.
પ્રભુના નામનું સ્મરણ એટલે પિતાના નામનું વિમરણ.
'
S:ો
છે કેes
યા. પ્ર. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org