________________
ગિરનારજી મહાતીર્થમાં કરૂણાસાગર નેમનાથ ભગવાનની પરમ પાવનકારી, પવિત્ર છત્રછાયામાં સાધના માટે ગિરનાર ઉપર શેકાવાને અણમોલ અવસર પ્રાપ્ત થયે, તે વખતે દેવગુરુની કૃપાથી આ પુસ્તક શ્રી નેમનાથ ભગવાનના કરૂણામય પ્રકાશમાં લખાયું છે. કૃપાનિધિ પરમાત્માને દિવ્ય પ્રકાશ આપણું સૌના હૃદયમાં નિરંતર પથરાતે રહે એ જ અભ્યર્થના.
લિ. બાબુભાઈ કડીવાળા
ના પ્રણમ વંદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org