________________
૧૮૨
ૐ હી નમા લેાએ સવ્વસાહૂણ ૐ હ્રી નમે દસણુસ્સ
૩ હી નમા નાણસ્સ ૐ હ્રી નમા ચારિત્તસ ૐ હી નમા તવસ
(૫) ઇચ્છાકારેણ સસિહ ભગવન્ ! નવપદ આરાધનાથ કાઉસગ્ગ કરૂ ? એ રીતે નવપદની આરાધના નિમિત્તે નવ લાગસનો કાઉસગ્ગ
(૬) નવપદનું' ચૈત્યવદન, અનુકૂળતા હાય તા સ્તવનમાં ઉપાધ્યાય યÀવજયજી વિરચિત નવપદની એક પૂજા ગાવી. પહેલા દિવસે અરિહંત પટ્ટની પૂજા, બીજા દિવસે સિદ્ધપદની પૂજા. આ રીતે દશમા દિવસે ફરીથી અરિહંત પદની પૂજા આવશે.
(૭) શ્રાવકેાચિત નવકારશી, ચેાવિહાર, અભક્ષ્ય ત્યાગ આદિ નિયમિત કરવા.
(૮) આયંબિલની આળી આવે ત્યારે ઓળી કરવી. (૯) નવપદનુ· ધ્યાન નિયમિત કરવુ.
(૧૦) આળી સિવાયના દિવસેમાં ઉપરના સ્ટેજની આરાધના નિયમિત ચાલુ રાખવી. કારણ કે એક પથ્થરને આપણે ઊંચે ઊંચકીએ, તેવી રીતે આય બિલની આળીમાં આરાધના દ્વારા આપણા આત્માને ઊંચે ઊંચકીએ છીએ; પરંતુ એળી પૂરી થાય એટલે પાછે. નીચે હતા ત્યાં જ મૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org