________________
૧૩૪
પ્રિયતમ પરદેશ ગયો છે. તેને ઘણા દીવસ વીતી ગયા છે. તેને આવવાનો વાયદે પણ પૂરે થઈ ગયા છે પણ હજુ આવેલ નથી. આપણે નગરજનોનું શું થશે તેની ચિંતાથી હું બહુ દુઃખી છુ.”
તે વખતે મયણાં કહે છે –
માયણ રે બોલે મ કર બેદ, મ ધરે ભય મનમાં પરચકનો જી. “હે માતાજી! જરા પણ ખેદ ન કરશે. દુશ્મન રાજાનો ભય જરા પણ મનમાં ધારણ કરશે મા.”
નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચાલે છે ગ્રહ વકને જી. નવપદના ધ્યાનના પ્રભાવથી સઘળાંએ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ગમે તેવા બળવાન દુશ્મન હોય, તેની શક્તિ પણ નવપદની પાસે ક્ષીણ થઈ જાય છે.
વળી મયણાસુંદરી કહે છે: “મનુષ્યના માથે સાત પ્રકારના ભય નિરંતર ઝઝુમી રહ્યા છે. દુશ્મનને ભય, જંગલી પશુઓને ભય, વ્યાધિને ભય, મૃત્યુને ભય, જેલખાનાને ભય, આજીવિકાને ભય, આબરૂને ભય. આ સાતે પ્રકારના ભય આપણે સર્વના ઉપર રહેલા છે, પરંતુ આ સાતે પ્રકારના ભય
જાય રે જપતાં નવપદ જાપ, લહે રે સંપત્તિ ઈહભવ પરભવે છે.
આ સાતે પ્રકારના ભય નવપદને જાપ જપતાં એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org