________________
૭૩
વાયજ છે. માટે તે પ્રયત્ન ચાલુ રાખવા. આ પ્રયત્નની સાથે પહેલી રીત પ્રમાણેના જાપ પણ ચાલુ જ રાખવા.
કદાચ શરૂઆતમાં અક્ષરા ન દેખાય તે પણ અક્ષર દેખાય છે તેવા જ ભાવ રાખવા. ધીમે ધીમે સ્પષ્ટ અક્ષરેશ દેખાશે. અક્ષરા ચળકતા દેખાવા શરૂ થાય ત્યારે સાધનાની-ધ્યાનની શરૂઆત થઈ છે તેમ સમજવું. અક્ષરેશ દેખાય છે ત્યારે મંત્ર સાથે સંબંધ બધાય છે. મંત્રમાં આપણું ચૈતન્ય ભળે છે. આપણા આત્મ પ્રદેશેામાં અક્ષર ધ્યાનથી એક કન થાય છે જેનાથી અનાદિના માહનીય કર્મના સંસ્કારા મંદ થાય છે. આત્માના શુદ્ધ ચૈતન્યની દિશામાં વિકાસ થાય છે. આ રીતે નમસ્કાર મત્રની ચૂલિકાના ચાર પદોમાં બતાવેલ ફળના અનુભવ શરૂ થાય છે. આવું મહત્વનું ધ્યાન બાળકેા પણ કરી શકે છે. સફેદ ચળકતા સ્ફટિક જેવા અક્ષરો દેખાવા શરૂ થયા પછી બીજો પ્રયાગ નીચે મુજબ કરવા.
ધારણાથી માનસિક પૂજન
ત્રણ નવકારનાં ૨૭ પદેથી ભગવાનની પ્રતિમાની પૂજા ધારણાથી એ વખત નીચેના ક્રમે કરવી.
(૧) જમણા પગના અંગુઠે, (૨) ડાબા પગને અ‘ગુઠો, (૩) જમણેા જાનુ, (૪) ડાબેા જાનુ, (૫) જમણું કાંડુ, (૬) ડાબુ કાંડુ, (૭) જમણા ખભેા, (૮) ડાબે ખભા, (૯) શિરશિખા, એ દરેક સ્થાન ઉપર નવકારના એક એક પદને ખેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org