SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ નહીપકા 888888888888888888888888888888888888888888888 SEREBBBBBBBERUBERORUBBBBBBBBBBBBBBBBBBBEROBERURUBUBBBBBBBBBBBBBBBBEROPERERS ચિત્તનું પરિશોધન અને પરિષ્કાર જો સુગમ હોત તો મોક્ષ પણ સસ્તો થઈ પડત. આ કાળમાં બહુ વિરલ જીવો તે રસ્તે ચડી શકે છે. સંપૂર્ણ વિજય કરનારા આ પંચમકાળે નગણ્ય થઈ ગયા. ચોથા આરામાં પણ માનવ-સૃષ્ટિની અપેક્ષાએ અલ્પસંખ્યક થઈ ગયા. અને તેથી જ આ કાળે અઘરું છે. છતાં તેવી તાલીમ લઈ શકાય અને તેમાં આત્મસાક્ષાત્કાર પર્વત આજે પણ પહોંચી શકાય છે. માત્ર પાત્રતા વિકસાવવી જોઈએ. તે માટે નિર્દભ જીવન જોઈએ. તેવી સાધનામાં પ્રવેશવા સ્વજ્ઞાયક સત્તા મારાના અનુસંધાનપૂર્વક સ્વતત્ત્વને યાદ કરાવનાર મંત્રની સ્મરણધારા અખંડ બનાવવી જોઈએ. તેમાં બાધક પ્રમાદને ટાળવા આસન સ્થિરતાદિ પણ આવશ્યક છે. ઉક્ત પ્રયત્ન જો સાચી દિશામાં થાય તો ક્રમશઃ અનાહત ધ્વનિ, દિવ્યજયોતિ, સુધારસ, દિવ્યસુગંધ, દિવ્યસ્પશદિનો અનુભવ થતે થતે ચિત્ત અચપળ બને છે. ચિત્તની નિસ્તરંગ દશામાં સર્વાગ પ્રકાશ પ્રગટ્ય શરીરથી ભિન્ન કેવળ જ્ઞાનમૂર્તિ આત્મા સાક્ષાત્ ભાસ્યમાન હું થઈ શકે છે. આ નિર્વિવાદ સત્ય છે. જ્યાં સુધી દિવ્ય છે વિષયોનો અનુભવ નથી થતો ત્યાં સુધી આત્મધ્યાન કલ્પનામાત્ર થાય છે. પછી ભલે Ph.d હો કે ધુરંધર આચાર્ય હો પણ તેઓ નયપ્રમાણ નિક્ષેપાતીત સ્વતંત્રને ગ્રહણ કરી શકતા નથી એમ સૌ અનુભવીઓનો પડકાર છે, જે અત્યંત સાચો છે. આ વાત કોરા તર્કની ગર્તમાં ઊછળ-કૂદ કરનાર સ્વીકારી શકે નહિ તેમ છતાં સાચને આંચ નથી; એવી આ આત્માને ખાતરી છે. (પત્રસુધા-સહજાનંદઘન-હપી) છે (૧) અનાદિકાલસે જો કૂછ યાદ હૈ, ભૂલ જાઓ. વ યાદ કરનેવાલે કો સતત યાદ રખ્ખો. BBBBBBBBBBRORGBUBUBUBUBUBURUBURUBUBUBURBURURU-RUBREUBBBBBBBBBBBBBBBBBBBBBRAM BAUARCRURLAUKURORUR ACACACAURLAURERERURER: 323 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy