SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888888888888888888888888888888ાનહahકા P8R88888888888888888888888888888888888888888888888888888888888888888888888 ત્યાર પછી એક સુંદર સિંહાસન ત્યાં આવેલું છે, તેના ઉપર હું બેઠો છું. એમ ચિંતવવું. સર્વજ્ઞપણાના કે તીર્થકર દેવના જે ચોત્રીસ અતિશયો છે તે સર્વ અતિશયો પોતા તરફથી અને પર તરફથી પ્રગટ થઈ રહેલા છે, મેં સર્વ કર્મોનો નાશ કરી દીધો છે, મંગલકારી મહાન મહિમાવાળો હું છું, આમ પોતાના શરીરની અંદર ચિંતવવું. છેવટે આ દેહની અંદર હું નિરાકાર, શુદ્ધ સ્વરૂપ, નિર્લેપ, વિશુદ્ધ આત્મસ્વરૂપ હું જ રહેલો છું એમ ચિંતવવું અને તે પ્રવાહને-તેવી વૃત્તિને-લંબાવા દેવી અને ધીમે ધીમે તે વૃત્તિનું પણ ભાન ભૂલી જઈ શુદ્ધ સ્વરૂપ અનુભવ કરવો. આ તત્ત્વ સ્વરૂપ ધારણા છે. એટલે આ દેહની અંદર રહેલ તત્ત્વ સ્વરૂપ હું જ છું અને તે જ પરમાત્મા છે, સર્વજ્ઞ છે એ તત્ત્વ સ્વરૂપ ભાવના સિદ્ધ કરવાની છે. કહેવાનો ઉદ્દેશ પણ તે જ છે. આ પિંડસ્થધ્યાનના લાંબા વખતના અભ્યાસે યોગીધ્યાન કરનાર-મોક્ષસુખ પામે છે. એટલે આ કલ્પનાનો અભ્યાસ આ કલ્પનાની લાંબા વખતની ટેવ કલ્પિત નહિ પણ તાત્ત્વિક રીતે જે કલ્પના કરી છે, તે પોતાના શુદ્ધ સ્વરૂપને પહોંચાડે છે. આ પિંડWધ્યાન છે. _પિંડસ્થધ્યાનનું અલૌકિક ફળ अश्रांतमिति पिंडस्थे कृताभ्यासस्य योगिनः । प्रभवन्ति न दुर्विधामंत्रमंडलशक्तयः ॥१५७॥ शाकिन्यः क्षुद्रयोगिन्यः पिशाचाः पिशिताशनाः । . त्रस्यन्ति तत्क्षणादेव तस्य तेजोऽसहिष्णवः ॥१५८॥ दुष्टाः करटिनः सिंहाः शलभाः पन्नगा अपि । जिधांसवोऽपि तिष्ठन्ति स्तंभिता इव दूरतः ॥१५९।। BOBOROBUZURPURUBURBRORVEURERERURURUBURURUBURBABBURK8B3UBURBURBURGSEBUBUB 39 CUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy