________________
૧૪૪
જૈનધર્મ
ભગવાન મહાવીર
ત્રિશષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર, મહાવીર ચરિયું, કલ્પસૂત્ર ટીકા, શ્રમણ ભગવાન મહાવીર, તીર્થક્ર મહાવીર ભાગ ૧-૨, મહાવીર આલ્બમ વગેરે.
જૈનધર્મ વિષે વિશદ્ અધ્યયન કરવા માટેના ઉપર્યુક્ત તેમજ અન્ય પણ ઉપયોગી ગ્રંથો નીચેના ગ્રંથાલયોમાંથી વાંચવા મળી શકશે.
૧. એલ. ડી. ઈન્સ્ટીટયુટ, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ
૩૮000૯. ૨. મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ મેદાન,
મુંબઈ-૪૦૦૦૩૬. ૩. જૈન સાહિત્ય વિકાસ મંડળ, એસ. વી. રોડ, ઈરલા બ્રીજ, હીરક
સોસાયટી, પાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦પ૬.
પ્રાચીન અર્વાચીન જૈન સાહિત્યના વિવિધ પુસ્તકો નીચેના પુસ્તક વિક્રેતા પાસેથી ઉપલબ્ધ થઈ શકે છે.
સરસ્વતી પુસ્તક ભંડાર, - હાથીખાના, રતનપોળ, અમદાવાદ, ૩૮૦૦૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org