________________
જીવન જીવવા માટે છે!
Aeks:
આ જીવન ખાવા માટે નહીં પણ ખોવાઈ ગયેલા આપણા આત્માને
ખોળી લેવા માટે છે! આ જીવન ઢસરડો કરીને પૂરું કરવા માટે નહીં
પણ જીિંદાદિલીથી જીવવા માટે છે....! આ જીવન ઊંઘવા માટે નહીં પણ ઊંઘી ગયેલા
આપણા આત્માને જગાડવા માટે છે .....!
આ જીવન છે? નરમાંથી નારાયણ બનવા માટે....! જનમાંથી જૈન બનવા માટે....! જૈનમાંથી જિન બનવા માટે.....! જીવમાંથી શિવ બનવા માટે.....! સંસારીમાંથી સાધુ બનવા માટે.....! આત્મામાંથી પરમાત્મા બનવા માટે.....!
!
છે
સુખ-દુઃખના સરવાળા માટે જિંદગી નથી.....
જિંદગી છે : અંધારામાં અજવાળા કરવા માટે !
વિચારપંખી - ૧
Jain Education International
For Private & Personal Use Only
Walibrorg