SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અમો એ મોક્ષ સુખનું આમંત્રણ છે. ઈંદ્રિયો અને તેના વિષયો સાથે અથવા દેહ અને તેના ધર્મો સાથે જોડાયેલું, એકમેક થયેલું મન આત્મા અને તેના ધર્મો સાથે અથવા પરમેષ્ઠિઓ અને તેમના ગુણો સાથે પદ વડે જોડાઈ શકે છે. તેથી ગમો એ મહાયોગ સ્વરૂપ છે. નો પદનો પુનઃ પુનઃ જાપ જીવને ભોગી મટાડીને યોગી બનાવે છે. સંસારી મટાડીને સિદ્ધ બનાવે છે, જીવ મટાડીને શિવ બનાવે છે. બે અક્ષરનું “મા” બે અક્ષરના “નમ' વડે વશ થાય છે. સૂર્ય અને ચંદ્રવાચી પદ ” સૂર્યવાચી છે “મો ચંદ્રવાચી છે. “” રૂપી સૂર્ય અર્થાત્ આત્મામાં “નો રૂપી ચંદ્રમા અર્થાત્ મન વિલીન થાય છે. એટલે મર્દ ગદું રૂપ બની જાય છે. અને “મરડું ત્રાણરૂપ બની જાય છે. “” પરમાત્મ-વાચક છે. “” સૂર્ય-આત્મવાચક છે. “જો’ ચંદ્રમનવાચક છે. સૂર્યરૂપી આત્મામાં ચંદ્રરૂપી મન મળી જાય તો તે આત્મા પોતે જ પરમાત્મરૂપ બની જાય છે. મળી જવાની ક્રિયા “ત્રાણ” રૂપ છે. અને મળી જવાથી આત્મા પરમાત્માસ્વરૂપ બની જાય છે. મનને આત્મામાં વિલીન કરવાની ક્રિયાનું નામ “મો છે મો એ મનનું ત્રાણ છે શરણછે-આશ્રયસ્થાન છે. મનરૂપી હંસને વિશ્રાન્તિ લેવા માટે કમલની શ્રેણી છે. મન રૂપી બાણ, નમો રૂપી ધનુષ્ય વડે, ગરદં રૂપી લક્ષ્યને વીંધીને ત્રાણ રૂપ બને છે. “ત્રાણ' એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું, સંકલ્પ-વિકલ્પ રહિત થવું, નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ બની જવું. તે સમાધિ માટે “મના આલંબન-લક્ષ્યની અને નોરૂપી ધનુષ્યની જરૂર પડે છે. નમો રૂપી ધનુષ્ય ઉપર મનરૂપી બાણને ચઢાવવાથી મરૂપી લક્ષ્યને વીંધીને ત્રાણ રૂપી નિર્વિકલ્પ અવસ્થાને સાધી શકાય છે. | [૨૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy