SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સો પંપમુઠ્ઠારો એ છઠું પદ સવ્વપાવપણાસણો એ સાતમું પદ માતાજીનું વ સલ્વેસિ એ આઠમું પદ પઢમં હેવ મંર્તિ એ નવમું પદ સંપદા ૮: સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન શાસ્ત્રમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. સાનિ પદ્ય-પરિચિતે થે યfમરિતિ સમ્પઃ જેનાથી સંગત રીતે અર્થ જુદો પડાય તે સંપદા. આવી સંપદા નવકારમાં આઠ છે. પ્રથમ સાત પદની સાત, અને આઠમા-નવમા પદની એક, એમ કુલ આઠ સંપદા છે. ગુરૂ-લઘુ-અક્ષરોઃ અક્ષરોની ગણનામાં સંયુક્ત અક્ષરને એક જ ગણવાનો છે દોઢ નહિ., તેમ જેને બોલતાં જીભ પર જોર આવે તેવા ગુરૂ અક્ષરો સાત છે, બાકી ૬૧ લઘુ અક્ષરો છે, આ રીતે નવકારમંત્રના અક્ષરો ૬૮ થાયછે. પ્રથમ પદ “મો રિહંતાઈi' માં અક્ષરો સાત છે અને તે સાતેય લઘુ છે. બીજા પદ “નમો સિદ્ધા' માં અક્ષરો પાંચ છે અને તેમાં ચાર લઘુ છે અને એક ગુરૂ છે. સિદ્ધા માં દ્ધા અક્ષર ગુરૂ છે. ત્રીજા પદ “મો મારિયા માં અક્ષરો સાત છે અને તે સાતેય લઘુ છે. ચોયા પદ “મોટ્ટાયા' માં અક્ષરો સાતછે અને તેમાંછલઘુ છે અને એક ગુરૂ છે. ૩વદ્યા માં ના અક્ષર ગુરૂ છે. પાંચમા પદ “નમો નો સળસહૂિ” માં અક્ષરો નવછે અને આઠ લઘુ છે અને તેમાં એક ગુરૂ છે. સાધ્વસાહૂ' માં વ અક્ષર ગુરૂ છે. [૧૦]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy