________________
ઝરણા
સ્તવન ચાવીશી
જૈદેવ દેવના કહાવે,
જય આણા સુરતર્ વેલી
ચેાગીશ્વર જેઠને ધ્યાવે ।
જેઠની ર્શીતલતા સંગે
મુનિ હૃદય-આરામે ફેલી-મનના ૫૪.
૫૫
ક્રોધાદિક તાપ સમભાવે,
Jain Education International
સુખ પ્રગટે ગો અંગે ।
જિનવિજયાન' સભાવે-મનના પા
(૧૩૬) (૫૭–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન (અનંત વોજ અરિહં ત)
શ્રી શ્રેયાંસ જિષ્ણુ દેં ધનાધન ગગડ્યો,
વૃક્ષ અશોકનો છાયા સુભર છાઈ રહ્યો ! ભામડેલની ઝલક, અમુકે વિજળી,
ઉન્નત ગઢ તિગ, ઈન્દ્ર-ધનુષ શાલા મિલી ॥૧॥ દેવ-દુંદુભિને નાદ, ગુહિર ગાજે ઘણું,
ભાવિકજનનાં નાર્ટિક, માર ક્રીડા ભથું ! ચામર કેરી હાર ચલ'તી ખગતી,
શના સરસ સુધારસ, વરસે જિનપતિ ારા સમકિતી ચાતક વૃંતૃપ્તિ પામે તિહાં,
સલ કષાય દાવાનલ શાન્તિ હુઇ જિહાં । જનચિત્ત-વૃત્તિ સુભૂમિ, નેહાલી થઈ રહી,
તેણી રામાંચ અંકુર વતી કાયા લહી. mu
For Private & Personal Use Only
www.jainelibrary.org