________________
ઝરણ સ્તવન–ચોવીશી
૬૫ અમૃત-ઝરણી મીઠી તુજ વાણું-વાહા જેમ અષાઢી ગાજે કાન મારગ થઈ હિંયડે પેસી,
સંદેહ મનના ભાંજેર–લાગે છે કડિ ગમે ઉભા દરબાર વાહાટ જય મંગલ સુર બોલે ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે,
દીસે ઈમ તૃણ તે –લાગે. ઠા ભેદ હું નહિ જોગ-જુગતિને વહા
સુવિધિ જિણુંદ બતાવે છે પ્રેમશું કાનિત કહે કરી કરૂણા.
મુજ મન-મંદિર આવે-લાગે. પા
(૧૩૬૦) (પ૭–૯થા) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન દરશનીયાને સ્વામી પ્યારે, લાગે મહારા જિલુંદા ! તુહીજ બ્રહ્મા બ્રાહ્મણ જાણે,
વૈષ્ણવ વિણ વખાણે–ચ્છા૧૫ રૂદ્ર તપસ્વી તુજને ભાખે,
સઘળા તુજ દિલ રાખે-મહારા, રા જૈન જિનેન્દ્ર કહે શિવદાતા,
બુદ્ધ બૌદ્ધ મત રાતા-મ્હારામારા કોલિક કોલ કહીં ગુણ ગાતા,
ખટ દરશનને ત્રાતા–હારા જ રૂપ અનેક ફટિકમાં ભાસે,
વર્ષ ઉપાધિને પાસે-હારા પાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org