________________
સુર
પંકજ સૂકા ચા પણ
૬૩૦
શ્રી યશોવિજ્યજી મ. કૃત ભક્તિ-રસ મીઠી સાકર મૂડી ખાયે કુણ વળી લુણ ૨? યાદવજી! મુજ મન ન સુહા તુજ વિણ બીજે દેવ રે-યાદવજી!, હું અહનિશી ચાહું તુજ,
પય-પંકજ-સેવ રે–ચાદવજી મારા સુર નંદન હે બાગ જ જિમ રહેવા સંગ -યાદવજી ! - જિમ પંકજ ભુંગા શંકર ગંગા રંગ રે-ચાદવજી !, જિમ ચંદ ચકોરા મહા કેરા પ્રીતિ રે-ચાદવજી!, તુજમાં હું ચાહું તુજ ગુણને
જે તે છતી રેયાદવજી ! કા મેં તમને ધાર્યા વિસાર્યા નવિ જાય રેયાદવજી !,
દિન રાતે ભાતે થાઉં તે સુખ થાય રેયાદવજી , દિલ કરૂણા આણે જે તુમ જાણે રાગ યાદવજી !, દાખે એક કવેરા "ભવજલ કેરે તાગ રેચાદવજી જા દુઃખ ટલી મિલીયે આપ મુજ જગનાથ -યાદવજી, સમતા રસ ભરીયે ગુણગણું–કરી શિવ સાથ રેયાદવજી!, તુજ મુખડું દીઠે દુઃખ નોઠે સુખ હોઈ ચાદવજી છે, વાચક જણ બોલે તુજ તેલે ન કોઈ યાદવજી !
વૈરાર્થી રે, સોભાગી જાદવજી ! પાપા
૨ જેમ દે નંદન બગીચામાં રહેવા તત્પર હોય, (ત્રીજી ગાથાની ૧ લી લીટીને અર્થ) ૩ વિવિધ રીતે, ૪ એકવાર ૫ સંસારરૂપ સમુદ્રને ૬ પાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org