________________
૬૦૬
શ્રી જિનહર્ષજી મ. કૃત ભક્તિ-રસ (૧૩૧૪) (૧૫-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
(રાગ-સોર) જ્ઞાની વિણ કિણ આગળ કડીયે
મનકી મન મેં જાણું રહીયે-જ્ઞાની છે ભુંડી લાગે જણ-જણ આગે,
કહેતાં કાંઈ ન ૨વેદન ભાગે હો-જ્ઞાની. ૧ અપને ભરમ ગમાવે સાજન,
Yપરજન કામ ન આવે-હ-જ્ઞાની મારા આ દુ૨જન હોઈ "સુપર કરે બહાસા,
જાણી પડયા મૂહ-માગ્યા પાસા હે-જ્ઞાની કા તાથે મૌન ભલું મન આણી,
ધરી મન ધીર રહે નિજ-પાણી હે-જ્ઞાની મજા કહે જિનહષ કહેજે પ્રાણી,
કુંથુ-જિર્ણોદ આગે કહેવાણી-જ્ઞાની. પાં
(૧૩૧૫) (૫-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
- (રાગ-ગુજરી) અરજિન નાયક સવામી હમારે આઠ કરમ અરિયણ બલવંતે,
છતે સુભટ અટારે-અર૦ ના ૧ દરેકની આગળ, ૨ દુ:ખ ૩ કુટુંબી, ૪ બીજા માણસો, ૫ સારી રીતે, ૬ મશ્કરી,
૧ પ્રબળ= ખરાબ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org