________________
૫૬૦
શ્રી ગુણવિલાસજી મ. કૃત ભક્તિ-રસ (૧૨૬૮) (૫૩-૧૯) શ્રી મલિલનાથ-જિન સ્તવન
(રાગ-કનારો) મેરે તુમહી હવામ! ધ્યાવતહું વસુ જામ-મેરે ના અન્યદેવ જે હરિ-હરાદિક,
નહી તિનસે કછુ કામ-મેરે પરા તુમ સુખ-સંપતિ શાતાદાતા,
તુમ હી હે ગુણગ્રામ-મેરે છે ૩ છે. ગુણવિલાસ મલિજિન કિરપા કર,
રજીઅ પાવે વિસરામ–૨૨૦ ૪
(૧૨૬૯) (૫૩-૨૦) શ્રીમુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન
(રાગ-મન-કલ્યાણ) સુણ મેરે સ્વામી અંતરજામી,
જનમ જનમ તુમ દાસ કહાવું-સુણ૦ ૧ાા અન્ય દેવકી શરન ન કરી હો, તુમ ચરનકી સેવા ચિત ધરી છે
શ્રી મુનિસુવ્રત તુમ ગુન ગાઉં-સુણ મારા ગુણવિલાસ નિચે કરી માને, સા સેવક અપને જાને,
જે કહે સે વંછિત ફલ પાઉં-ગણ૦ ૩
--
૧ આઠ પહોર, ૨ જીવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org