________________
૫૧૨
શ્રી જશવિજયજી મ. કૃત ભક્તિ-રસ કુલાલ સમ તે જાણુંયે હો ! લાલ,
સાતમાનું અભિયાન-સ દાન દેતાં રાજા પ્રતે હે ! લાલ,
રાખે રખવાલ જિમ સત્ર | દાન-લાભાદિક- લબ્ધિને હે! લાલ,
આઠમે વારે તિમ-સ૮ એ અરિને અલગ કરે છે ! લાલ,
વિનવું વારેવાર-સ. શ્રી ગુરૂ ખિમાવિજય સેવતાં હ! લાલ,
જશને ઘો ભવ-પાર–સ૧૯
(૧૨૨૨) (૧૧-૧૬) શ્રી શાંતિનાથજિન સ્તવન
(વિનતિ અવધારે રે, પુર માંહે પધારે રે-એ દેશી) સુણે શાંતિ-જિમુંદારે, તુમ દીઠે આણંદા રે,
હર ટળે ભવફંદા દરિસણ દેખતાં રે, તેના મુદ્રા માહારી રે, ત્રિભુવન-ઉપકારી રે,
પ્યારી વળી લાગે સહુને પેખતાં રે પરા સૌમ્યતાએ શશી નાસી રે, ભમે ઉદાસી રે,
આ મૃગ પાસે, અધિકાઇ જેવાતે ૨ ૩ તેજે 'ભાણ ભાગો રે, આકાશે જઈ લાગે રે,
ધરે રવજી રાગે, રૂપે ચાહતે રે, પાછા ૧ સૂર્ય ૨ ઈદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org