________________
૪૯૦
શ્રી સ્વરૂપચંદજી મ. કૃત ભક્તિરસ જિનધર્મ કલ્યાણક દેખી, તિહાંથી કુગુરુ કુદેવ ઉવેખી–મન વલી સુગુરુ સુદેવ ઉપાસી,
થયે સૂધે જિનમત વાસી રે-જગ છે ૪ . ઈમ વ્યક્ત-મિથ્યાત્વને વાગે,
અ-વ્યક્ત-નિવારણ કામે રેમન છે. ષટ્ ખંડ-જેતા જિગુંદા,
જિસા અંતર ષટ રિપુ વૃંદા ૨-જગર પા નિજ-તુલ્ય-કરણ તુમ શકિત,
તુમેં મુઝ કામેં કરે વ્યકિત જેમના ગુરુ સૌભાગ્યચંદ્ર પસાયા,
લહીં, સ્વરૂપચંદ્ર ગુણ ગાયા રં–જગપદ
(૧૨૦૭) (૫૦–૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન | (છ રે સફલ દિવસ થયે આજને-એ દેશી) જી રે! મહિમા મહિલ-જિકુંદને માની માહરે મન
મેહ-મહીપતિ છતીઓ, વલી તસ પુત્ર મદન ના નિત નમીઈ નિરાગતા, નમતાં હે એમ ભવ છે !
દુઃખ-દોહગ દરે ટલે એહમાં નહી સંદેહ-નિત મારા જી ૨! મલ્લિ જિણુંદની સાહ્યબી, દેખીને પતિ-પ્રીત
વચન કહે કંતને, પ્રતિ પ્રમદાની રીત-નિત. ૩ જી રે! નાથ ! કહે એ કુણુ અણું કહે એ જિનદેવ જિન તે કિ મનુજ વશ નહિં,
કહે ઈમ સત્યમેવ-નિત ૪
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org