________________
૪૮૮
શ્રી સ્વરુપ દજી મ. કૃત
મન વચન કાર્ય તપાવત તાથે,
કહિયે તાપ અછેડા-સેવા॰ ॥ ૩ ॥ જૈસે વનદવ તરૂ—ગણુ ખાલે, ત્યાં અંતરગત એહા–સેવા॰ ! ખમ થમ ક્રમ ઉપશમ શીતલતા,
આતમ-રાય રાજ્ય અભિસિયે,
કરી જલ–લહરૌલેહા-સેવા ॥૪॥
તુમ શિરછત્ર કી છાહ અમશિર,
Jain Education International
ભક્તિ સ
પૂજિત ત્રિભુવન-ગેહા-સેવા ।
ઘો સ્વરૂપ અનુપેઢા-સેવે પા ✩
(૧૨૦૫) (૧૦-૧૭) શ્રો કુંથુનાથ જિન સ્તવન (ઋષભ જિસર પ્રીતમ માહારા રે-એ દેશી) કુંથુનાથ સત્તરમા જિનપતિજી. થ્રુ તણા પણ નાથ ! તે જિન અંતર–સામીવ'તને જી,
સાચા શિવપુર–સાથ. ॥ ૧ ॥ શ્રીદેવી-સુત ગુણુ-સભારીઈજી, મન-કજ-કાશ નિવાસ । મન-મધુકર જિનપદ–કજ-કણુ કાજી,
.
વાસી કહે સુખવાસ-શ્રી દેવી ારા ચાગ-ખેમ કર ગુણ છે નાથમાંજી, થ્રુ ઉપર પણ એમ । અપ્રાપિતને' પ્રાપક ોગ છે જી,
પ્રાપ્ત-રક્ષણ-ગુણ એમ-શ્રી દેવૌ પ્રા
પ્રમાણુ ।
લોકિક નાથ મહીપતિને કહ્યોજી, તે એ અથ
For Private & Personal Use Only
www.jainelibrary.org