________________
૪૩૪
શ્રી દીપવિજયજી મ, કૃત
ભક્તિ-રસ
(૧૧પ૭) (૪૮-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(કંતજી કામિની કાં તજી રે–એ દેશી) શ્રી અરનાથ પ્રાણેશરુ રે, જીવ-જીવન જગમિત્ત છે આતમ-ધ્યાનની લહેરમાં રે, રમણ કરે સુપવિત્ત
-સુગુણ-શિરોમણિ સાહિબે રે ? સુદર્શન સ્વર્ગમાં રે, ભેગવી અમરની ઋદ્ધ છે નાગપુરે આવી ઉપરે, અરિહંત-રુપી પ્રસિદ્ધ-સુગુણક પરા
મયગલ જેનિ વિશ્વભરુ રે, સુ-વિલાસી ગણ દેવ ! જગ-હિત-વચ્છલ રેવતી રે,
મીન–રાશિ સુખમેવ -સુગુણ૦ | ૩ તિન વરસ છદ્મસ્થમાં રે, અવલંબી શુભ દયાન
દેવતરુ-અધ પામૌયારે, નિરમલ કેવલ નાણ-સુગુણાકા નામ-ગોત્ર કર્મ ભોગવી રે, વરીયા અખય પદ સાર ! સહસ મુનિ શું દીપે વિભુ રે,
શિવપુર-નગર–મેઝાર-સુગુણ૦ ૫ છે
(૧૧૫૮) (૪૮–૧૯) શ્રી મલિલનાથ-જિન સ્તવન (જોધપુર જા લાલ ઝરી લાવજ જોધપરી રે, જોધપૂર રાજાનું જુનું ગામ રે
લા રંગ જોધપરી રે-એ દેશી) મલિ-જિણુંદ દયાલ રે, સે લાલ જોગીસ રે પ્રાણજીવન-પ્રતિપાલ રે, આ છે રંગ જેગીસરુ રે ! ૧. હાથી, ૨ ઝાડનું નામ છે, ૩. નીચે
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org