________________
* શ્રો શાંતિનાથ
(૫.) શ્રી ગુણવિલાસજીમ કૃત સ્તવન-ચોવીશી.
માત્ર ત્રણ ગાથાના સ્તવનાની આ ચેવિશી અધ્યાત્મ, ભકિત, શરણાગતિ, આદિ પદાર્થા વિવિધ ભાવભંગી ભરી, વિશિષ્ટ રચના શૈલિમાં ગુંથાયેલ છે.
* શ્રી સ`ભવનાથ * શ્રી સુપાર્શ્વનાથ * શ્રી શ્રેયાંસનાથ
* શ્રી નમિનાથ * શ્રી પાર્શ્વનાથ
,,
Jain Education International
જેનાં વિશિષ્ટ સ્તવના—
* શ્રી ઋષભદેવ જિન સ્તવન–– શરણાગતિ ભાવ.
* શ્રો અજિતનાથ
""
,,
>>
""
.
""
""
.
""
""
..
૩૦
,,
,
અપૂર્વ ભકિત ભાવભરી વિનતિ.
""
પ્રભુ નામની મહત્તા. અંતર્ગ ભાવ-ભકિત.
ભાવભકિતભરી પ્રાથના. આજીજી-ભર્યું અંતર–નિવેદન. ભાવભકિતભરી ભવ્ય પ્રાના.
(૫૪) શ્રી જગજીવનજી કૃત સ્તવન-ચોવિશી. પાચ્ય દર્ અને દીવખ’દરમાં અદ્ભુત ભાવભરી શૈલિમાં રચાયેલી આ ચેવિશીમાં ઘણા શાસ્ત્રીય શબ્દોની ફૂલ-ગુથણી છે. લગભગ દરેક સ્તવના કઈ ને કઈ અવનવી વિશિષ્ટતા ધરાવે છે. (૫૫) ૫. શ્રી જિનહુ જી કૃત સ્તવન ચોવિશી.
વિવિધ શાસ્ત્રીય-રાગામાં ગુથાયેલી માત્ર ત્રણ ગાથાના સ્તવનાની આ ચેવિશી પ્રભુભકિતના આદશ ભાવને વિવિધ માર્મિક રચનાથી વ્યકત કરવા સાથે તદનુરૂપ પસંદ કરાયેલ લલિત, કેદાર,કલ્યાણ, ટાડી, વસંત, જયંતાસિરી આદિ વિશિષ્ટ કક્ષાના રાગ–રાગણીએના સુબદ્ધ અક્ષરદેહની અપૂર્વ વિલક્ષણતાથી સુત્ત વિદ્વજનાના મનને આ નારી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org