________________
२६४
શ્રી કનકવિજયજી મ. કૃત
ભક્તિ-રરા
તુહ જશ જગમાં ગાજીઓ –
અવસર અરિહંત રે-વાહેરા
તુહુ ચરણે ચિત્ત લાગું રહઈહો લાલ મરા જિમ હું ચાહું તુહનઈ પ્રભુ રે. તિમ તું નવિ ચાહઈ મુઝ –વાલહેસરો
તું સહનઈ સરિખા ગણઈ હે લાલ, અંતરગત તુહ વાતડી રે–
કિમ કરિ જઈ “અ-બુઝ રે-વાલહેર !,
જે કંચન-કાંકર સમ ગિgઈ હો લાલ !, પવનતડી અવધારિઈ છે. ઠારઈ તન-મન પ્રાણ રે-વાહેસર !
બલિહારી તુહ કીજીઈ હ! લાલ. સેવક કાજ સુધારિ રે,
તુમહે છે ચતુ~સુજાણ રે-વાહડેસરા
દિલ ખેલી દરસણ દીજીઈ–હે લાલ ૩ નેહ-નિજરિ કરી નિરખિઈ રે, પરખિઈ ખિજમતિ ખાસ રે–વાલેસર !
દેઈ દરિસણ દિલહારી રહે-લાલ, સેવક જાણી આપણે –
રાખીઈ નિજ પય પાસિ -વાહેસરો અંતર દૂર નિવારિઈ હો લાલ!
છાંડી અવરની ચાકરી રે, ૪ અજ્ઞાની, ૫ રાગવાળી નજરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org