________________
૨૧૦
શ્રી મેઘવિજયજી મ. કૃત ભક્તિ-રસ તુમ ગુણ સુણતાં મુજ મનડું ઠરે રે, નવલે જાગે નેહ સાસસાસ–સમા તુમ સાંભરે રે,
માન માને નિ:સંદેહ-ચાં, પાડા સુગતિ-માનિની મેહન! મહિયારે, આનંદમય અવતાર વાત ન પૂછે સેવકની કરારે,
એ કુણ? તુમ આચાર–ચાઇ જા ચતુર ને ચિંતા ચિત્તની શું કહું રે, તુમ છે જગના જાણ આપ–સ્વરૂપ પ્રકાશ આપશું રે, મહીયલ મેઘ–પ્રમાણ-ચાંપાપા
(૯૪૨) (૪૦-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન "અનંતવીરજ અરિહંત! સુણે મુજ વિનતિ-એ દેશી) વિધિશું સુવિધિ-જિનેશને વંદવા ઉમા,
મન મેરા જિનનાથ ! ગુણે કરી ગહગહ્યા છે અપરાધીના વાંક તમે સવિ સાહ્યા, | ઈણ વાતે એક આંક જગત શિર સહ્યા છે તે સમતા સંતેષ દયા ગુણ સંગ્રહ્યા,
માયા મમતા દેષ સવે તે નિગ્રહ્યા છે રયાન–અનલ-અલગથી ઘણ પરે રહ્યા,
શકલ-યાન-જલ કથાક કે પંક સવે વહ્યા મારા તે બાવીસ પરિસહ સાહસઘર સહ્યા,
તું મુજ મન વિશ્વાસ ચરણ તુમ મેં ગ્રહ્યા ૧ સાથે, ૨ સ્ત્રી ૧ ખૂબ ખમ્યા, ૨ ધ્યાનરૂપ અગ્નિના પ્રબળ યોગથી, ૩ પામીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org