________________
2માજ
૧૬૮
શ્રી જીવણવિજયજી મ. કત ભક્તિ-રસ (૮૯૯) (૩૮–૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(નિરખેનેમિ જિને, અરિહંતાજી. એ દેશી) આજ અમારે આંગણે-સૌભાગી રે,
સુરતરૂ ફલીયે સાર-સાહિબ ગુણ રાગી રે અનંત અનંતા જ્ઞાનને સોહ, દીઠે દેવ ભંડાર–સા. ૧ એલંઘે ઉંબર ઘણુ–સે, તેહને કેતા ઈશ–સા | એકમને હું તે-થકી-સ, ચાહું છું બગસીસ- સારુ ઘર આપ–સરૂપી હાઈને,–સે, બેઠા થઈ બલવાન-સારા ! મરણ જરા ને જનમના.–સે, ભય ભાંગ્યા ભગવાન-સારા સાચી વિધિ સેવા તણી,સે, અવધારી અરિહંત-સા મનહ મને રથ પૂરજે-સ, ભક્ત તણુ ભગવંત-સાઠ પઢા કર્મરહિત કિરતારની-સે, એવા શિવ દાતાર-સાઇ ! જીવણ જીવવિજય તણે -સે, આપે પુણ્ય-અંબાર-સબાપા
(૯૦૦) (૩૮–૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન (થે તે પહેલાંરા પાઢણહાર, ડુંગર ડેશ કયું મહારા રાજ) સાહિબા મારા વિણ-સેવાએ દાસ,
કહો કુણ? તારિવાજી-મારા રાજ કહે છે સા, સેવા-દાન જે દીધ,
તે અર્થ શ્યા સારિયાજી? માત્ર અવ સા. નાવા તારે જે નાથ! કે, નિશ્ચય તારકુછ-માનિ. સા. આપ તરે અરિહંત કે, અવરાં કર્મ-વારકુછ-મા અ. રા. ૧ કલ્પવૃક્ષ, ૨ તારી પાસેથી, ૩ ઈનામ ૧ સેવાવિના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org